1945 – બી.એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે) મુંબાઇ યુનિ.
1952 – એમ.એ. ( ગુજરાતી અને સંસ્કૃત સાથે) , ગુજરાત યુનિ.
1958 – પી.એચ.ડી , ગુજરાત યુનિ.
વ્યવસાય
1945 -55 ભારતી વિદ્યાલય , અમદાવાદમાં શિક્ષક
1955- 1983 અધ્યાપક – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
જીવન ઝરમર
તેમના પિતા પણ સાહિત્યકાર અને ગુજરાત વિદ્યાસભાના મંત્રી હતા. ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન અને લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો એ તેમનું મોટું પ્રદાન હતું ; ‘ અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ‘ અને ‘ ગ્રંથ અને ગ્રંથકાર ‘ – નવ ભાગ તેમના વિશિષ્ટ સર્જનો
‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય ઉપર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા
‘હું, શાણી ને શકરાભાઇ’ નામની બહુજ જાણીતી અને મધ્યમ વર્ગના પરિવારોની જીવનકહાણીનું હાસ્ય ભરપૂર આલેખન કરતી , રવિવારીય કટારના લેખક
હું પણ પ્રોપ્રાયટરી હાઇસ્કુલનો વિદ્યાર્થી – 1959 માં એસ.એસ.સી.
Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય