ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હસુ યાજ્ઞિક, Hasu Yagnik


hasu_yagnik.jpg“ Music creates order out of chaos.” –  તેમનો જીવન મંત્ર
( વાયોલિનથી વાંગ્મય માં પ્રેરણા પામતા સાહિત્યકાર )

પ્રેરક અવતરણ
“ દરેક જીવ તારું પોતાનું અંગ છે એ વાત ક્યારેય ભૂલીશ નહીં.” – રામકૃષ્ણ પરમહંસ

_______________________________________________________________
સમ્પર્ક      3, શીતલ પ્લાઝા, રણછોડનગર પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ- 380 053

ઉપનામ

  •  ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર !

જન્મ

  • 12 ફેબ્રુઆરી, 1939; રાજકોટ

કુટુમ્બ

  • માતા – પ્રસન્નબેન; પિતા – વ્રજલાલ
  • પત્ની – હસુમતી ( લગ્ન – 1965) ; સંતાન – બે

અભ્યાસ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં 
  • 1960 – બી.એ.; 1962 – એમ.એ. ;  1972 – પી. એચ.ડી.
  • સંગીત વિશારદ

વ્યવસાય

  • 1963-82  સુરે ન્દ્રનગર, વિસનગર, અમદાવાદ અને જામનગરની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક  
  • 1982 –  ‘ ગુજરાત સાહિત્ય અકાદમી’ ના મહામાત્ર
  • હાલમાં તેના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંચાલક

જીવનઝરમર

  • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ અને સિંધી જાણે છે.
  • સર્વ પ્રથમ પકાશિત મૌલિક કૃતિ – દગ્ધા
  • પહેલી વાર્તા સામાયિક ‘ચાંદની’માં છપાઇ
  • ધાર્મિક વૃત્તિવાળા વ્યક્તિ
  • આકાશવાણી પર વાર્તાલાપ આપ્યા છે.
  • પુત્રીના લગ્ન તામિળ બ્રાહ્મણ સાથે કરાવ્યા.
  • ‘ચકચાર- એક જેલરની ડાયરી’ ના શિર્ષક હેઠળ,બી.કાશ્યપ ઉપનામથી  સત્યકથા ઉપરથી હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિધ્ધિ પામી હતી.
  • હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપારિક ભક્તિગીતો ‘ હરિ વેણ વાય છે રે હો વનમાં’  માં સ્વરાંકન

શોખ

  • અત્તર, પાન મસાલાના શોખીન
  • વાયોલીન વાદન ( રોજ એક – દોઢ કલાક )

રચના

  • 37 પુસ્તકો ( નવલકથા, વાર્તા, સત્યઘટના, કથા સાહિત્યનું વિવેચન)
  • નવલકથા – હાઇવે પર એક રાત, દગ્ધા, બીજી સવારનો સૂરજ, નીરા કૌસાની
  • વાર્તા – ખજૂરો, અરધી ઇમારત, ધૂંધળી ક્ષિતીજની પાર, દીવાલ પાછળની દુનિયા* , એક જુબાનીમાંથી, પછીતના પથ્થરો
  • વિવેચન/ સંશોધન – મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય ( 700 વર્ષના સાહિત્યનો અભ્યાસ) , મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા, કામકથા, તિબેટની તંત્રસાધના, લોકવિદ્યા પરિચય
  • સહસંપાદન –  ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ  
  • સંગીત – સંગીત શાસ્ત્ર
  • અંગ્રેજી – Folklore of Gujarat

લાક્ષણિકતાઓ

  • પરંપરાગત પ્રકારોમાં સર્જન છતાં તદ્દન ચીલાચાલુ નથી.
  • ભેદભરમ, ઘટનાચક્રો, કુતૂહલ અને તરંગ, નક્કર વાસ્તવ અને કલ્પનાનું અજબ સમ્મિશ્રણ તેમના વ્યક્તિત્વનું અજબ ગજબ કોકટેલ રજુ કરે છે.

સન્માન

  • * ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

18 responses to “હસુ યાજ્ઞિક, Hasu Yagnik

  1. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. sneha જાન્યુઆરી 1, 2009 પર 9:53 એ એમ (am)

    great information !!! needs a little correction.the date of birth is 12 feb 1938. and recent address is
    1,padmavati bungalow
    opp. bhavin school
    thaltej
    ahmedabad-380059
    gujarat
    india.
    i am dr.hasu yagnik ‘s granddaughter. (dikri ni dikri).

  3. Nimesh Patel જૂન 13, 2011 પર 2:03 એ એમ (am)

    Dear Sir,

    This is Nimesh Patel. I would like to buy “Rag Darshan” book written by Hasu Yagnik. Please let me from where should I get it.

    Thanks & Regards,
    Nimesh Patel

  4. biren patel ડિસેમ્બર 16, 2011 પર 8:55 એ એમ (am)

    i want gujarati loksahitya book by Hasubhai Yagnik.

  5. Govind Makwana ઓગસ્ટ 5, 2012 પર 7:39 એ એમ (am)

    Dear Sir,
    I want to Contact Number of Sri. Hasu Yagnik

  6. rajesh patel નવેમ્બર 18, 2012 પર 7:31 એ એમ (am)

    i want to raag darshan
    please give me your address or any book stall’s address..

  7. rajesh patel નવેમ્બર 18, 2012 પર 7:33 એ એમ (am)

    i am a student of indian classical music.and i like indian classical music so much.
    so i want your book ( raag darshan ) please help me to find this book.

  8. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. vishal n patel ઓગસ્ટ 1, 2013 પર 4:16 એ એમ (am)

    hasu yagnik sir great contrubution of gujrati lokshahitya. and i really proud of my self i was mphil work on hasu yagnik with gujrati folklore. really thanks to hasu yaniksir.-vishalpatel for vv nagar

    • ગોવિંદ મકવાણા ઓગસ્ટ 1, 2013 પર 5:46 એ એમ (am)

      “ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના
      સંયુક્ત ઉપક્રમે આયોજિત
      ત્રિ-દિવસીય
      “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”
      તા. 23 થી 25 ઓગસ્ટ 2013, રાજકોટ

      પરમ આદરણીય,
      ડૉ. હસુ યાજ્ઞિક (સંગીતશાસ્ત્રી તથા લેખક)
      1, પદ્માવતી બંગલોઝ, ભાવિન સ્કુલ,
      મહાલક્ષ્મી ધામ, થલતેજ, અમદાવાદ-280 059

      વિષય: “બંસરી કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેવા સવિનય નિવેદન.

      સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં “બંસરીવાદન” પુસ્તક પ્રકાશિત કરનાર તથા સંગીત ક્ષેત્રને બહુમૂલ્ય સંશોધિત સાહિત્ય પ્રદાન કરનાર સંગીતશાસ્ત્રી તથા લેખક આપ ડૉ. હસુ યાજ્ઞિક સાહેબને “ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય (તા. 23 થી 25 ઓગસ્ટ 2013) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે આમંત્રિત કરતા અમો હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

      વિખ્યાત બંસરી ગુરુ પડિત હરિપ્રસાદ ચૌરસિયાનાં પ્રતિભાવંત પટ્ટશિષ્ય શ્રી હિમાંશુ નંદા આ કાર્યશિબિરનાં મુખ્ય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની “મૈહર ઘરાના” શૈલીમાં બંસરી વાદ્ય તથા વાદનપ્રણાલીને લગતા તમામ પાસાઓ પર પ્રત્યક્ષ-અભ્યાસગત વિવરણ પૂરું પાડશે.

      આપ અમારા સવિનય નિવેદનને સહર્ષ સ્વીકારી રાજકોટ ખાતેની (કાર્યશિબિર સ્થળ વિષે આપ શ્રીને ટૂંક સમયમાં માહિતગાર કરવામાં આવશે) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તા. 23 ઓગસ્ટ 2013 (શુક્રવાર), સાંજના 6:00 થી 7:30 દરમ્યાન “વાંસળીની વિકાસયાત્રા” વિષય પર આપના સંશોધાત્મક વિચારો વ્યક્ત કરી શિબિરાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડશોજી.

      આભાર સહ,

      ગોવિંદ મકવાણા
      (“અધરવેણુ” પ્રતિનિધિ)
      રાજકોટ

  11. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Ishwarbhai Parekh ડિસેમ્બર 7, 2017 પર 5:48 પી એમ(pm)

    પ્રિય હસુભાઈ યાજ્ઞિક કેનેડા થી આપનો ચાહક ઈશ્વરભાઈ પારેખ ….જય શ્રી કૃષ્ણ સાથે આપને વિનંતી કે આપણું રાગ દર્શન નો ઉપયોગ કરું છું હવે જે નવા રાગ નું સંશોધન છેલ્લા ૫0વર્ષમાં થયું છે તેની વિગતો મળે તેવું વિચારજો કારણ મનેઅત્યારે ૮૨ તો થયા અંતિમ વિદાય પહેલા જેટલું જાણીયે તે બીજા જન્મે ફળશે .પ્લીઝ મારી વાત વચારજો .આમેય છેલ્લા ૬૦ વર્ષ થી સંગીત ની ભક્તિ કરતા માંડ સુરની સમજઆવી છે આપે માહિતી અને સ્વરની ચોખવટ કરી ને સંગીત શીખવતા -શીખતાં સૌનો પ્રેમ જીત્યો હવે મારી વાત ધ્યાન એ લેશોતો હાજી મારે બીજા ૨૦ ખેંચવા છે .આપનો ગુણાનુરાગી ….૪૧૬ ૨૮૯ ૩૫૨૯ (ફોન )

  13. Mahesh patel ફેબ્રુવારી 13, 2018 પર 11:51 એ એમ (am)

    Namaskar dr. Hasu yagnik
    Hu aap ni navalkatha haiway par ek rat
    Sodhi rahyo su
    Pls mane kyathi mali sakse te mahiti aapva vinanti
    Hu ahmedabad rahu su

  14. Mahesh patel એપ્રિલ 4, 2018 પર 4:57 એ એમ (am)

    મારે હશું યાગનીક નો કોન્ટેક્ટ નંબર જોઈએ છે
    મારો મોબાઇલ 9428124030 છે

  15. Niki patel એપ્રિલ 22, 2018 પર 5:23 એ એમ (am)

    Sir I want to buy”highway par NI aek raat”.. so please help me which book store it’s available in Ahmedabad??? I searched this book last 2 year..pls sir give a rply…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: