
પ્રેરક અવતરણ
“તમારા કામને બોલવા દો.”
“ફૂલનો ગુચ્છો લઈને,
એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી
આ હાથ ફેલાવું અને
આવી પડે.”
રચનાઓ : – 1 – : – 2 –
______________________________________________
સંપર્ક – બી-3, ક્ષમા ફ્લેટસ, ઈશ્વરભવન પાસે, નવજીવન પોસ્ટ, અમદાવાદ – 380 014
જન્મ
કુટુંબ
- માતા – નર્મદાબહેન, પિતા – લક્ષ્મીશંકર
- પત્ની – ચંદનબહેન( લગ્ન 1967 ) ; સંતાન – એક પુત્રી
અભ્યાસ
વ્યવસાય
- કિશનસિંહ ચાવડાના વડોદરા પ્રેસમાં નોકરી
- ત્યાર પછી અમદાવાદ નવજીવન પ્રેસમાં નોકરી
જીવનઝરમર
- વર્ષો સુધી વડોદરા રહ્યા
- કિશનસિંહ ચાવડાએ જગદીશભાઈને નાનો ભાઈ ગણી સુખ-દુ:ખમાં સાચવ્યા.
- “સંસ્કૃતિ” સાથે સંલગ્ન થવાથી ઉમાશંકર જોશી સાથે ઘનિષ્ટ સંબંધ.
- કવિના લગ્ન ગટુભાઈ ધ્રુના બંગલે થયા. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, સ્નેહરશ્મિ, રાધેશ્યામ શર્મા, યશવંત શુકલ આદિ દિગ્ગજોની હાજરીમાં લગ્ન. લગ્નનું રિસેપ્શન પન્નાલાલ પટેલના બંગલે
- પાઠ, પૂજા, ગુરુ અને ઇશ્વરમાં સમ્પૂર્ણ વિશ્વાસ
- સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – “જગતકાવ્યસર્જકને”.
- પ્રતિષ્ઠિત કૃતિઓ – પ્રભુ જાણે કાલે, કેમે કર્યો આ હાથ, શોધ
રચનાઓ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય