પ્રેરક અવતરણ:
ઈશ્વરની ભાષા શીખો. મૌન તેની ભાષા છે.
__________________________________________________________________________
સંપર્ક – 2, રામકૃષ્ણ નગર, રાજકોટ
જન્મ
કુટુંબ
- માતા – કાશીબેન; પિતા – વ્રજલાલ
- પત્ની – પુષ્પા ગાંધી (લગ્ન– 12 મે, 1955); સંતાન – બે પુત્ર, એક પુત્રી
અભ્યાસ
- સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી (ત્યાં કોઇ ડિગ્રી નહોતી)
વ્યવસાય
- દેશસેવા??? પ્રકાશન – મુદ્રણ? ?
જીવનઝરમર
- ગાંધીજીના ગ્રાન્ડ-ભત્રીજા. સત્યાગ્રહ આશ્રમમાં બાળપણ
- કવિ, પ્રસંગ-આલેખક, ચિત્રકાર, કલાપ્રેમી દેશભક્ત.
- સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ નાનકડી વાર્તા ‘બાલજીવન’માં બાર વર્ષની ઉંમરે પ્રગટ થઈ.
- શાંતિનિકેતન ગુરુદેવ ટાગોરના સાન્નિધ્યમાં કલાગુરુ નંદલાલ બોઝ પાસે ચિત્રકલાશિક્ષણ
- સંગીતપ્રેમી ધીરેનભાઈને સિતારવાદનના અભ્યાસ માટે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે વડોદરા મ્યુઝિક કોલેજની સ્કોલરશિપ મળી હતી.
- એંશી વર્ષે પહોંચવા છતાં ન ક્યારે ય ચા-કોફી પીધાં, ન માથામાં તેલ નાખ્યું! હંમેશા સફેદ ખાદીનાં વસ્ત્રો જ પહેર્યાં.
- ન પાઠપૂજામાં શ્રદ્ધા, ન બાધા-આખડી-વ્રતમાં વિશ્વાસ.
- ઈશ્વર, દેવ, ગુરુ વિશે વિશ્વાસ “ખાસ નહીં”.
શોખ
- સિતાર, જલતરંગ, દિલરુબા, ફિડલ જેવા અસામાન્ય વાદ્યોના વાદક-જાણકાર
મુખ્ય રચનાઓ
- કલા – બે આલ્બમ. ચાર પુસ્તકો
- કાવ્ય – હાઈકુસંગ્રહ – “ઊડતાં ફૂલ”
સન્માન
- ગુજરાત કલા અકાદમી તરફથી એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય