પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.
“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”
“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”
” કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે? ”
________________________________________________________________
સમ્પર્ક
- 3, સ્વાશ્રય સોસાયટી, નવા વાડજ, અમદાવાદ – 380 013
જન્મ
- 26, જાન્યુઆરી – 1923; રામપરા( જિ. રાજકોટ )
અવસાન
કુટુમ્બ
- માતા– હરિબાઇ ; પિતા– નાનજીભાઇ
- પત્ની– શારદા ( લગ્ન – 1948) ; સંતાન – છ
અભ્યાસ
- 1942 – મેટ્રિક
- 1947 – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
- 1957 – ગુજરાત યુનિ. માંથી ગુજરાતી- સંસ્કૃત સાથે એમ.એ.
- બી.એડ.
વ્યવસાય
- 1957- ’60 – અમદાવાદમાં હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
- 1960- ’83 – અમદાવાદની સરદાર વલ્લભભાઈ કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
- પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થઈ.
- આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
- બાધા આખડીમાં માનતા નથી, પણ ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા છે.
- વર્ણાશ્રમમાં માનતા નથી, પણ માણસના સ્વભાવમાં જ આ જાતની મૂળભુત વૃત્તિઓ રહેલી છે, તેમ માને છે.
- થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી
રચનાઓ
- કવિતા – એકાંતોની સોડમાં, અનંત એકાંતે
- સંશોધન – નરસિંહરાવ
- સંપાદન – સવારના સૂરજને પુછો ( કાવ્ય સંગ્રહ), કાવ્યસંચય
સન્માન
- ગુજરાત રાજ્યનું બીજું ઈનામ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: જળને તરસ્યું લાગે - વ્રજલાલ દવે « કવિલોક
THE TRIVEDI PARIVAR IS PLEASE TO PUT SHRI VRAJLAL DAVE’S POEM IN DADAJI’S “TULSIDAL”
DEAR BHAI SURESH KEEP DOING GOOD WORK.
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય