” દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. ”
___
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો ?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ
# રચના – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – :
________________________________________________________________________
નામ
દાસી જીવણ, જીવણદાસ, જીવણ
જન્મ
સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)
અવસાન
સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)
કુટુંબ
- પિતા – દાફડા
- માતા – સામબાઇ
- પત્ની – જાલુમા
- પુત્ર – દેશળ
જીવનઝરમર
- તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
- તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
- તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
- રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ; ગુરુ ભીમસાહેબ
- દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
- યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
- રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
- તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
- તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
સંદર્ભ
Like this:
Like Loading...
Related
Pingback: મોરલો મરતલોકમાં આવ્યો - દાસી જીવણ ( જીવણ સાહેબ) « કવિલોક / Kavilok
Pingback: લયસ્તરો » અજવાળું, હવે અજવાળું - દાસી જીવણ ( જીવણ સાહેબ)
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?
Read the whole Stuti
http://www.readgujarati.com/sahitya/?p=984
Ajvaru re Ajvaru mane Thau Atamnu Ajavaru have mane Andharama dekhe re Ajavaru
ATAMNU AJAVARU DASI JIVAN SAHEB BOOK WILL BE RELEASE IN NEXT MONTH
એક ભજન સાંભળો – પુ. ઉપા.ના સ્વરમાં
http://rankaar.com/?p=695
ઘોઘાવદરનાં દાસી જીવણ અને -લુણાવાડા – શીમળીયાના જીવણદાસ જુદા સંત કવિઓ છે. મારી વેબ – http://www.ramsagar.org ઉપરથી સાચી માહિતી મેળવો. Dr. Niranjan Rajyaguru
જય શ્રી દાસી જીવણ સાહેબ….. true
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
How Dasi Jivan in Nari Pratibha Section ????
SANT DASI JIVAN SAHEB NA BHAJAN ,TEMNI VICHAR DHARA NA ANUAAI CHHIA.
KHUB J SARAS
sant shri jivan saheb ni jay ho temni vani adhyatmik ne aanat se
Sant shri dasi jivan bapa na badha bhajano tatha hamna ni book vaanchi bahuj anand thayo
dashi jivan sayab ni jag ma jay jay ho….
gurupurnima nimite guruprmpra meghvad smaj nu nam hmesha unchu rakhnar parm pujy vandniy sant shree dasi jeevansaheb ne prath vandan
Jay dasi jivan
sant dasi jivan saheb na jivan charitra ni book ave to bov saru
ane ek movie hoi to badha ne khyal ave k sant jivan saheb kon 6e
જીવણ બાપા ના પિતાનુ નામ જગા બાપા છે
એમની અટક(surname) દાફડા છે.
બહુ સારી જાણકારી મળી…
JIVATA SAMADHI LIDHEL JYARE GONDAL NA RAJA E HATH KARELO K JIVAN BHAGAT TAME RADHAJI NA AVATAR GANAO CHHO E AVATAR BATAO TYARE GANU SAMAJAVATA PAN RAJA N MANYA AAKHRE JIVAN SAHEBJI NE AVATAR BATAVAVU PADYU HATU CHHELE EMANE JIVATA SAMADHI LEVI PADI TI
AVASAN MA TO DASI JIVAN SAHEB JI E JIVATA SAMADHI LIDHEL CHHE. J SAMAYE SAMAD SHAH SHETH THAI NE DASI JIVAN SATHE BHETYATA TYARE RAJSABHA MA CHARCHA THAI HATI K DASIJIVAN SAHEB JI ITO RADHA JI NA AVATAR CHHE EMANE KAHO E AVATAR BATAVE TYARE GHANU JIKRA KARATA PAN RAJA N MANYA TYARE DASI JIVAN SAHEBE RAJ SAJSABHAMA
MARISAMADHI KHODAVILO MARU SAMAY AHI PURO THAYO CHHE. AAKHRE DASI JIVAN SAHEB JI NERADHA JI NOAVATAR BATAVVO PADYO ANE EMANE JIVATA SAMADHI LEVI PADITI
અવસાન ની વાત કરીયે તો સંતશ્રી દાસી જીવણ સાહેબ એ રાધા ના અવતાર હતાજે સમયે જીવણ અને જગદીશ કાંરાવાસ માં મળ્યા ત્યારે રાજ સભા વાતો ચાલી કે જીવણ સાહેબ રાધા ના અવતાર છે એમને કહો એ અવતાર બતાવે ત્યારે રાજા કહ્યુ લોકો કહેછે તમે રાધા ના અવતાર. છો તો એ અમને બતાવો ત્યારે ઘણી જીવણ સાહેબે સમજાવ્યું પણ રાજા માન્યા નહિ એટલે છેલ્લે જીવણ સાહેબ કહેછે કે હવે અહીંયા મારૂં આયખું પૂરું થાય છે માટે હવેથી અહીં મારા થી નહીં રહેવાય માટે મારી સમાધિ ખોદવાનો એમ કહી સંપુર્ણ તૈયારી કરાવી ને શામળા ને કહે છે હવે થાવ તૈયાર પછી સંતશ્રી દાસી જીવણ સાહેબ એરાધા અને શામળાજી બને છે કાન રાધાજી શામળાજી કાન મોરલી વગાડતા હોય અને કાનને કાલે માથું નમાવી ઉભા છે એવો રૂપ બતાવીને આ જગત પરથી પર લોક સિધાવેછે એવી રીતે આ જગત પરથી જીવણ સાહેબજી વિદાય લીધી છે
વાત એમ છે કે જ્યારે ભામ રાખી જીવણ ભગત તેમા સાઠ કોરી ટુટ્યા ત્યારે રાજા સિપાહી ઓ મોકલે કે જાઓ દાસી જીવણ ને કહો કે રાજ ના લેણાં ચુકવી જાવ અને ન હોય તો તેને રાજ સભા હાજર કરો સંત શ્રી પાસે કોરી પાચીયા ન હતાં એટલે તેઓ રાજ સભા હાજર થયા અહીં લેણાં ન મળવાથી રાજા જીવણ ને કાલા વાસ મોકલ્યા અને પછી જીવણ સાહેબજી ત્યાં ભજનો ગાયાં છે જેમાં એ ભજન ગાય છે… એ જી મારી ડુબતી બેડી ના તારણ હાર શામળીયા વેલેરી ચડજો મારી વાર રે મારા શામળા… આ ભજન તો સૌએ સાભળીયુ હશે
દુહો
એ જી આ કાયા ને રાધા કીધી અને શ્રી આતમ ને કીધો કાન જે દિ દેહના ભુલી ગયા તા ભાન તે દિ’ દાસી કહેવાણા જીવણ દાફડા
કાયાને રાધા કીધી અને આતમને કીધો કાન,
ભુલી ગ્યો દેહનું ભાન તે દિ દાસી કેવાણો દાફડા.
સાખી આમ છે,પણ તમે મન ઘડંત પ્રાશ મેળવી તમારા મન મુજબ મહે.કરીને ખોટા ઉમેરા કરી કવિ થઇ જશો નહીં.