ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચુનીલાલ શાહ, Chunilal Shah


નામ

ચુનીલાલ વર્ધમાન શાહ

ઉપનામ

સાહિત્યપ્રિય

જન્મ

ઇ.સ. ૧૮૮૭

અવસાન

ઇ.સ. ૧૯૬૬

પ્રદાન

  • સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ લખી છે.
  • હિન્દી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાયેલી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
  • સામાજિક નવલકથાઓમાં તેમનો એક વિચારક કે સમાજસુધારક તરીકેની છાપ ઉભી થાય છે.
  • ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી.
  • સાહિત્યપ્રિય ઉપનામથી એમણે ગ્રંથસમીક્ષાઓ અને સાહિત્યની ચર્ચાઓ લખી છે.
રચનાઓ
  • ઐતિહાસિક નવલકથા – કર્મયોગી રાજેશ્વર, એકલવીર, સોમનાથનું શિવલિંગ, અવંતીનાથ, રૂપમતી
  • સામાજિક નવલકથા – જિગર અને અમી, નગ્ન સત્ય (ભાગ ૧-૨), વિકાસ, એક માળાનાં ત્રણ પંખી (ભાગ ૧-૨)
  • સાંસ્કૃતિક નવલકથા – કંટકછાયો પંથ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

3 responses to “ચુનીલાલ શાહ, Chunilal Shah

  1. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: