નામ
ચંદ્રશંકર અમૃતલાલ બુચ
જન્મ
૨૫ સપ્ટેમ્બર ૧૮૯૬ ; મુંદ્રા, કચ્છ
અવસાન
૨૨ સપ્ટેમ્બર ૧૯૫૮ ; ચેન્નાઇ
અભ્યાસ
- સંસ્કૃત ભાષા સાહિત્ય સાથે બી.એ. (૧૯૨૮)
વ્યવસાય
- સેન્ટ ઝેવીયર્સ કૉલેજ, મુંબઇમાં સંસ્કૃત-અંગ્રેજી ભાષાનું અધ્યાપન
- ભગવદ ગીતા પાઠશાળામાં અધ્યાપક તરીકે માનદ સેવાઓ
- સિંધિયા સ્ટીમનેવીગેશન કંપનીમાં મેનેજર
- ‘ચેતન’ માસીકના તંત્રી અને ‘નાગરિક’ ત્રૈમાસિકના સહતંત્રી
- યુનો દ્વારા રચાયેલ વહાણવટા વિષયક સમીતીઓમાં નિષ્ણાત-સલાહકાર તરીકે કામગીરી.
સન્માન
રચનાઓ
- નવલકથાઓ – દેવો ધાધલ, ધુડાકિયો બાણ, સાગવાનનું હૈયું.
- સંશોધન અને અનુવાદ – રુદ્ર શિવ અને લિંગસંપ્રદાય, રુદ્રાધ્યાસ
- નાટક – કોકની બહેન, નાખવાનું ખમીર
- વાર્તા – હડકીવારી આઇ
- લેખ – પચ્છમ કંઠારના પ્રાચીન વહાણો.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય