ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
જયમલ્લ પરમાર,Jaymalla Paramar
Posted by
કૃતેશ on
જુલાઇ 18, 2011
નામ
જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર
જન્મ
૬ નવેમ્બર ૧૯૧૦
અવસાન
૧૩ જૂન ૧૯૯૧
અભ્યાસ
- દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
- કાશી વિદ્યાપીઠ – વારાણસી
- ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
- ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
- સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
- સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
- મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
- નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
- લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
- બાળવાર્તાઓ – પરિકથાઓ
- પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
- ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
- વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
- વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
- અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
અનુવાદક, અન્ય ભાષા લેખક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પ્રવાસ વર્ણનકાર, બાળસાહિત્ય, માહિતીજન્ય, લોકસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાન, સંપાદક, સમાજ સેવક, સાહિત્યકાર
Pingback: નિરંજન વર્મા, Niranjan Varma | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય