ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ધીરજલાલ શાહ, Dhirajlal Shah
Posted by
કૃતેશ on
જુલાઇ 22, 2011
નામ
ધીરજલાલ ધનજીભાઇ શાહ
જન્મ
૧૨ નવેમ્બર ૧૯૧૨ ; ભાવનગર
અવસાન
ઇ.સ. ૧૯૮૨
અભ્યાસ
- પીએચ.ડી. (લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ પર શોધ નિબંધ)
પ્રદાન
- સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ સમાચાર, ૪૨ની હિન્દ છોડો લડત, સ્વતંત્ર વેપાર, મુંબૈની જૈન સંસ્થાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ઉપક્રમે મળતી ‘ચા-ઘર’ બેઠક વગેરે વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રોમાં વ્યવસ્થાપક, તંત્રી અને મંત્રી.
- વાર્તા, નવલકથા અને ચરિત્ર લેખક
રચનાઓ
- વાર્તાસંગ્રહ – જૌહર, પુનઃસ્મૃતિ
- નવલકથા – શાન્તૂ મહેતા (ભાગ ૧ થી ૩), ભાઇબીજ, અમારે ખાંચે, લાટનો દંડનાયક
- ચરિત્રલેખન – વીર વિઠ્ઠલભાઇ, શ્રમણ ભગવાન મહાવીર, બા (કસ્તુરબા)
- નિબંધસંગ્રહ – ચિંતન અને મનન
- ‘સ્ત્રીજીવન’માં ચા-ઘર નામની રોજનીશી
- સંશોધન/સંપાદન – સોળ સતી, મહાગુજરાતનો મંત્રી, મહામાત્ય, ગણિતરહસ્ય, સહકાર ક્ષેત્રે ગુજરાત, વિમલપ્રબંધ
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
બાહ્ય કડીઓ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય