નામ
નિરંજન માવલસિંહ વર્મા
જન્મ
ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર
અવસાન
ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ
અભ્યાસ
- અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
- વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
- ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
- સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
- ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
- અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
- સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
- નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
- લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
- બાળવાર્તાઓ – પરિકથાઓ
- પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
- ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
- વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
- વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
- અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: નિરંજન વર્મા, Niranjan Varma - GujaratiLinks.com
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય