નામ
નવલભાઇ નેમચંદ શાહ
જન્મ
૧૦ ડિસેમ્બર ૧૯૨૦ ; કેરવાડા – જિ. ભરૂચ
અવસાન
૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩ ; અમદાવાદ
અભ્યાસ
- બી.એસસી. – બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય (બીજા ક્રમ સાથે)
વ્યવસાય
- રાજ્યકક્ષાની વિવિધ સામાજિક-શૈક્ષણીક સંસ્થાઓમાં સભ્ય, મંત્રી અને અધ્યક્ષ
- ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ
- ગુજરાત સરકારમાં મંત્રી પદે
પ્રદાન
- ભાલ-નળકાંઠા વિસ્તારમાં ગ્રામોત્થાનના કાર્યો
- વિશ્વવાત્સલ્ય અને નવાં માનવી સામાયિકોમાં તંત્રી
સન્માન
- સમાજદેવા માટે ‘દર્શક એવોર્ડ’
રચનાઓ
- ચરિત્રકથા – સાધુતાની પગદંડી (મુનિ સંતબાલજીનું જીવનચરિત્ર)
- નવલકથાઓ – સર્જાતાં હૈયાં, શોધ, નિર્માણ, સમજ, રાત પણ રડી પડી, માનવી માટીનાં, મન મોતીનાં, પ્રેમ પારાવાર, નવી કૂંપળ
- વાર્તાસંગ્રહ – પાથેય, સાધના
- નાટકો – સોનાનો સૂરજ
- ચરિત્રાત્મકલેખન – બાપુ, પચાસ વર્ષનું તપ, સ્મૃતિ સુવાસ
- પ્રવાસકથા – સૂતેલો ખંડ જાગે છે
- પ્રકીર્ણ – સળકતો પ્રશ્ન, બંધ બારણાં, આંધી અને ઉપવાસ, રૂંધાયેલો અવાજ, માણસ એટલે.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય