ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,882,370 વાચકો
Join 1,408 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
pragnaju પર મૂળશંકર ભટ્ટ, Mulashankar… | |
JOHNSON પર જોસેફ મેકવાન, Joseph Macw… | |
જીતેન્દ્ર પંડ્યા વડો… પર સુંદરમ્, Sundaram | |
Hasmukh M Parghi પર હંસા દવે, Hansa Dave | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
સલીમ કારભારી પર મસ્ત હબીબ,સારોદી, Mast Habib… | |
yogeshochudgar પર મળવા જેવા માણસ – સુધીર ગા… | |
shivani patel પર ગાંધીજી, Gandhiji |
નીચેની વિગત ઓછા લોકોની જાણમાં છે. પ્રખ્યાત ફ્રેંચ નવલકાર વિક્ટર હ્યુગોની નવલ “Les Misérables”નો અનુવાદ શ્રી ભોગીન્દ્રરાવે લખવાનો શરુ કર્યો પણ કમનસીબે તે અર્ધે આવતા તેમનું અવસાન થયું.
પ્રકાશકો માટે કોયડો થઈ પડ્યોકે હવે શું કરવું?.
ત્યારે “વીરની વાતોના લેખક શ્રી . તારાચંદ અડાલજાએ બીડું ઝડપ્યું અને બાકી રહેલી નવલનો અનુવાદ પુરો કરી આપ્યો અને પુસ્તક “અજામિલ વા ગરીબનું નસીબ ગરીબ ” નામે પ્રસિધ્ધ થયું.આ ભાવાનુવાદ વાંચો તો ખબર ના પડે કે લેખક ક્યારે બદલાયો તેવી અડાલજા સાહેબનીકુશળતા.
વાંચકોને પુસ્તકાલયમાંથી ઉપરોક્ત અદભુત વાર્તા મેળવી વાંચવા સુચન -કનક્ભાઈ
Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય