‘સૌરાષ્ટ્રનો સાધુ’ – નાનાલાલ કવિ
–
–
–
–
–
–
—————————————————
જન્મ
- ૩,એપ્રિલ- ૧૮૭૦; ચોરવાડ ( જિ. જૂનાગઢ)
અવસાન
કુટુમ્બ
શિક્ષણ
વ્યવસાય
- મુંબાઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં
એમના વિશે વિશેષ
- વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક ‘ આર્યવિધવા’ પ્રકાશિત કરવા જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબાઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા.
- નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય
- સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત
- કોલેરાથી અવસાન


પ્રદાન
- સાદા સાત્વિક ધર્માચરણયુક્ત લેખન અને જીવન
- તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઇ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઇજવાનો આગ્રહ
- અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં નોંધપાત્ર પ્રદાન
રચનાઓ
- અધ્યાત્મ – સ્વર્ગનું વિમાન, સ્વર્ગની કૂંચી, સ્વર્ગનો ખજાનો, સ્વર્ગની સીડી, સ્વર્ગની સુંદરીઓ, સ્વર્ગનાં રત્નો, સ્વર્ગની સડક, શ્રીમદ્ ભાગવતનો સંક્ષિપ્ત સાર
- પ્રેરણાત્મક – મહાપુરૂષોનાં વચનો, પ્રેમ, પ્રેમ અને પ્રેમ, દુઃખમાં દિલાસો
- સમાજ સુધારણા – આર્ય વિધવા, અંત્યજ સ્તોત્ર
- વાર્તા – નવ યુગની વાતો ભાગ -૧,૨
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
- ગુજરાતી સાહિત્યકોશ
- કુમાર – સપ્ટેમ્બર, ૧૯૬૯ ( સાભાર – ડો. કનક રાવળ, શ્રી. રમેશ બાપાલાલ શાહ )
Like this:
Like Loading...
Related
Vandan to Amrutlal Padhiyar !
Gujarati Sahiyta richer because of his contribution !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય
Gujrat ni pratibha o vishe avi saras mahiti Puri padva badal Abhar