-‘ દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે’ – કેલિડોસ્કોપ
( આખો લેખ અહીં વાંચો.)
સૌ પ્રથમ કોઈ વ્યવસ્થિત પુસ્તક જો કોઈ વાંચ્યું હોય , તો તે હતું વડીલ મોહમ્મદ માંકડનું ” કેલિડોસ્કોપ ” . . . ખુબ જ હૃદયસ્પર્શી . . અને તેમાં પણ તે કથા કે જેમાં એક કેદી ઘણા વર્ષો બાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તેણે પોતાની પત્નીને એક પત્રમાં એમ કહ્યું હતું કે પાદરના વૃક્ષ પર પીળો રૂમાલ ફરકાવજે . . . ઓહોહો અત્યંત અદભુત !
મોહંમદભાઈ માંકડ સાહેબના લેખો ખુબ જ સરસ તત્વજ્ઞાન અને વાસ્ત્વિકતાથી ભરપુર હોય છે. તેમના લેખમાં દરેક વ્યક્તિને ઘણુ શીખવાનુ મળે છે. આજના સમયમાં મોહંમદભાઈ સાહેબ જેવા ખુબ જ ઓછા લેખકો પોતાના લેખો સારી રીતે પ્રગટ કરી શકે છે. તેમના લેખો હું નાનપણથી વાંચતો આવ્યો છુ. ઈશ્વર એમને સારુ આરોગ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના છે.
સૌ પ્રથમ કોઈ વ્યવસ્થિત પુસ્તક જો કોઈ વાંચ્યું હોય , તો તે હતું વડીલ મોહમ્મદ માંકડનું ” કેલિડોસ્કોપ ” . . . ખુબ જ હૃદયસ્પર્શી . . અને તેમાં પણ તે કથા કે જેમાં એક કેદી ઘણા વર્ષો બાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તેણે પોતાની પત્નીને એક પત્રમાં એમ કહ્યું હતું કે પાદરના વૃક્ષ પર પીળો રૂમાલ ફરકાવજે . . . ઓહોહો અત્યંત અદભુત !
મોહમ્મદ માંકડ મારા પ્રિય લેખક છે .એમની દરેક નવલકથા ,વાર્તા કે કોઈ પણ લેખ અદભૂત જ હોય છે
અનાયાસે એક પસ્તીની લારીવાળા પસેથી એમનો વાર્તા સંગ્રહા ‘ના’ખરીદી વાંચ્યો હતો.1961નો ગાળો હશે.એમ.એસ.યુની.વડોદરાના અભ્યાસ દરમિયાન.પછી બે,ત્રણ નવલકથાઓ વાંચેલી.ચાંદનીમાં આવતી એમની વાર્તાઓ અચૂક વંચાતી.ખુદા એમને તંદુરસ્તી અને દીર્ઘ આયુ તા ફરમાવે.
‘વેળાનાં વછૂટ્યાં’નામની પણ એમની એક નવલકથા હતી.એમીલા બ્રાંટેની નવલકથાના થીમ પર એક ભાવાંતર હતું.
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
kadach gujarati bhasha na lekhako ma mari pasand na lekhak tarike nu pratham sthan hu shree mohammad mankad saheb ne j aapis
મોહંમદભાઈ માંકડ સાહેબના લેખો ખુબ જ સરસ તત્વજ્ઞાન અને વાસ્ત્વિકતાથી ભરપુર હોય છે. તેમના લેખમાં દરેક વ્યક્તિને ઘણુ શીખવાનુ મળે છે. આજના સમયમાં મોહંમદભાઈ સાહેબ જેવા ખુબ જ ઓછા લેખકો પોતાના લેખો સારી રીતે પ્રગટ કરી શકે છે. તેમના લેખો હું નાનપણથી વાંચતો આવ્યો છુ. ઈશ્વર એમને સારુ આરોગ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના છે.
Pingback: 1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર
Pingback: માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે … મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર
Pingback: 1220 -માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે … મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર