૧૯પ૨માં પ્રથમ વાર્તા છપાઇ ત્યારે અશ્વિની ભટ્ટની ઉંમર ૧પ વર્ષ હતી અને તેઓ મેટ્રિકમાં હતા.
અશ્વિની ભટ્ટ માતબર નવલકથાકાર ઉપરાંત જબરા નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. ખાસ તો, અંદરથી કથળેલી તબિયત છુપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.
મુંબઇ રહેતા ત્યારે રૂ.પ૦૦ પગાર હતો પરંતુ ઘરનું ભાડુ્ ૪૧૦ હતું.૯૦ રૂપિયામાં મહિનો કાઢવાનો રહેતો,ભટ્ટજી ત્યારે આસપાસ રહેતા શેઠાણીઓના શાકભાજી પણ લાવી આપતા.૧૯પ૬માં મિત્રોની સાથે મળીને પોલ્ટ્રીફાર્મ શરૂ કર્યું હતું.
‘સંદેશ’ દૈનિકમાં ધારાવાહિક રીતે પ્રસિદ્ધ થતી તેમની નવલકથાઓનું વાચકોને વ્યસન થઈ ગયું હતું.
મોટા ભાગની નવલકથાઓમાં જકડી નાંખે તેવું રહસ્ય સર્જવા પર એમની હથોટી કાબિલે દાદ રહી છે.
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા.
ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા.
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
buy online books written by ashwini bhatt at http://bookfragrance.com/ashwini-bhatt
aakhet by ashwini bhatt
http://bookfragrance.com/Aakhet
aayno by ashwini bhatt
http://bookfragrance.com/Aayno-Ashwini-Bhatt