– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા.
એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર
રચનાઓ
(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૦ જેટલાં પુસ્તકો)
ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
આ.નારાયણભાઈ જેવા ઋષિની પ્રતિભા થી બ્લોગ ધન્ય થયો
‘સર્વોદય’ અંગે ન કેવળ સમજાવ્યું પણ તે જીવી બતાવનાર સંત ને સત સત વંદન
તેઓ ની ગાંધીજીની કથા અંગે તો કહેતા ગદ ગદ થવાય. એક મજાની વાત–‘મોરારીબાપુ પણ મારી કથામાં મને ખબર ન પડે એમ શ્રોતા તરીકે આવીને એક-બે વખત સાંભળીને ગયા હતા.’
તેમની ચિતમાં જડાઇ ગયેલી વાત,’‘ચરખો, ઝાડુ અને સામુદાયિક પ્રાર્થના એ ગાંધીજીના ત્રણ પ્રતિકો છે.’
‘સત્ય અહીંસા ચોરી ન કરવી વણજોતું ન સંઘરવું બ્રહ્મચર્ય અને જાતે મહેનત કોઈ અડે ન અભડાવુ…આ ૧૧ વ્રતોની પ્રાર્થના અને તેમનું વ્યક્તવ્ય ‘ગાંધીજીના અગિયાર વ્રત પણ સામાજિક મૂલ્ય હતા, નહિ કે વ્યક્તિગત ગુણ.’ અને શાતીસેનામાં ‘આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઈના નથી’ની
આ.નારાયણભાઈ જેવા ઋષિની પ્રતિભા થી બ્લોગ ધન્ય થયો
‘સર્વોદય’ અંગે ન કેવળ સમજાવ્યું પણ તે જીવી બતાવનાર સંત ને સત સત વંદન
તેઓ ની ગાંધીજીની કથા અંગે તો કહેતા ગદ ગદ થવાય. એક મજાની વાત–‘મોરારીબાપુ પણ મારી કથામાં મને ખબર ન પડે એમ શ્રોતા તરીકે આવીને એક-બે વખત સાંભળીને ગયા હતા.’
તેમની ચિતમાં જડાઇ ગયેલી વાત,’‘ચરખો, ઝાડુ અને સામુદાયિક પ્રાર્થના એ ગાંધીજીના ત્રણ પ્રતિકો છે.’
‘સત્ય અહીંસા ચોરી ન કરવી વણજોતું ન સંઘરવું બ્રહ્મચર્ય અને જાતે મહેનત કોઈ અડે ન અભડાવુ…આ ૧૧ વ્રતોની પ્રાર્થના અને તેમનું વ્યક્તવ્ય ‘ગાંધીજીના અગિયાર વ્રત પણ સામાજિક મૂલ્ય હતા, નહિ કે વ્યક્તિગત ગુણ.’ અને શાતીસેનામાં ‘આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઈના નથી’ની
નૉસ્ટાલજીક યાદો
RAKESH PATEL
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈનું વેડછી ખાતે દુખદ નિધન … શ્રધાંજલિ | વિનોદ વિહાર
Pingback: નારાયણ દેસાઈ – સંનિષ્ઠ કેળવણી