ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

લોકસાહિત્ય


સાભાર – ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

એક સરસ વેબ સાઈટ વિશે જાણવા મળ્યું.

આ ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

ડો નિરંજન રાજ્યગુરૂ  દ્વારા સંચાલિત આ સાઈટ પર

    સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન 

નો મોટો ખજાનો માણવા . અભ્યાસ કરવા મળશે.

ડો. નિરંજન રાજ્યગુરૂનો પરિચય આ રહ્યો. 

One response to “લોકસાહિત્ય

  1. Dharjiya jiteshbhai zaverbhai ફેબ્રુવારી 7, 2019 પર 12:38 એ એમ (am)

    લોકસાહિત્ય ની વ્યાખ્યા
    લોકો માટે લોકો દ્વારા લોકો વડે જે સાહિત્ય રસાયુ તેને લોક સાહિત્ય કહેવાય છે.
    આમા ઉમેરો…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: