ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak
Posted by
સુરેશ on
સપ્ટેમ્બર 25, 2014

– એક પરિચય
–
–
–
–
–
–
–
—————————————————
જન્મ
અવસાન
અભ્યાસ
- ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

તેમના વિશે વિશેષ
- ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
- ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
- શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
- ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
- કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
- પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.
રચનાઓ
- નાટક – ભારત દુર્દશા
- નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
- અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ
સાભાર
- ડો. કનક રાવળ
- ગુજરાતી સાહિત્ય કોશ
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ