ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મંગલ જીવન ટ્રસ્ટ


– જંગલમાં મંગલ

–  તેમના હૃદયમાં ફક્ત એક જ ખાનું છે – અને એ છે માનવીય સંવેદનાનું.

mangalam_2

mangalam_1

 વેબ ગુર્જરી પર એક સરસ લેખ

આ ચિત્ર પર 'ક્લિક' કરી તેમની વેબ સાઈટ પર પહોંચી જાઓ

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમની વેબ સાઈટ પર પહોંચી જાઓ

સમ્પર્ક

  • મંગલ જીવન ટ્રસ્ટ, મુ.પો.સેદ્રાણા, સિદ્ધપુર કાકોશી રોડ, (તા.સિદ્ધપુર, જિ.પાટણ) પીન કોડ-384 151, India,
  • ફોન: +91 2767-292493, મોબાઈલ-, +91 93758 44368)
  • ઈ-મેલ: drdevyogi@gmail.com

સ્થાપના

  •  ૧૩, જુલાઈ- ૨૦૦૦
  • ૨૩, માર્ચ -૨૦૦૩ – પ.પૂ. ભાનુવિજયજી મહારાજના હસ્તે મુખ્ય મકાનની  શિલાન્યાસ વિધિ

ઉદ્દેશ

  • બાળ ઉછેર, ખેતીવાડી અને પશુ સંવર્ધન

સ્થળ 

  • સિધ્ધપુરથી છ કિલોમીટરના અંતરે, સિદ્ધપુર કાકોશી રોડ પર આવેલા ગામ સેદ્રાણાની સીમમાં

સ્થાપકો

  • ડો. દેવચંદ યોગી, વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર, કડી સાયન્સ કોલેજ
  • ડો. અનિલા પટેલ અને અનેક સમ સેવાભાવી મિત્રો

થોડુંક વિશેષ

  • પશુ સંવર્ધન અને ખેતીથી શરૂઆત
  • ગુજરાતમાં કદાચ પહેલી જ જગ્યા , જ્યાં ચંદનનાં વૃક્ષો ઉછરી રહ્યા છે!
  • રખડતી-ભટકતી જાતિનાં અનાથ અથવા અનાથની જેમ માબાપથી વિખૂટાં રહેતા બાળકો અને જરૂરતમંદ વૃધ્ધો માટે એવી રીતે કાયમી આશ્રયસ્થાન
  • બાળકોના ઉછેર માટે ‘કલરવ’ સંસ્થા

  • ‘માનો ખોળો’ અને ‘પ્રકૃતિનો ખોળો’ એમ બે મુખ્ય વિભાજન હેઠળ પ્રવૃત્તિઓનું વિભાજન કરવામાં આવ્યું છે.
  • માનો ખોળો
    • નિ:સહાય બાળકો માટેનો અનાથાશ્રમ તેમજ એવા જ વૃદ્ધો માટેનો વૃદ્ધાશ્રમ, વિકલાંગો માટે સ્વરોજગારની તાલીમ, યોગ તેમજ હેલ્થ સેન્ટર, વાનપ્રસ્થ આશ્રમ ઉપરાંત શિબિર, લાયબ્રેરી, કોન્ફરન્સ, સત્સંગ
  • પ્રકૃતિનો ખોળો
    • ઔષધિ બાગ, સજીવ ખેતી, કુદરતી ઉપચાર કેન્દ્ર, મધમાખી સંવર્ધન, તરુ સંવર્ધન, નર્સરી, પશુ સંવર્ધન, ગોબર ગેસ તથા સૌર ઉર્જા, જળસંચય
  • વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત એવા આ સંચાલકે સાવ વેરાન અને ઉજ્જડ ભૂમી પર આજે પોતાના એ જ્ઞાનથી આંબળાં, પપૈયાં, ચીકુ, સંતરાં, મોસંબી, ખારેક, સીતાફળ, અંજીર, કાજુ અને નારિયેળીનાં વૃક્ષોની હરીભરી સૃષ્ટિ ખડી કરી દીધી છે. ત્રણસોથી ચારસો સાગનાં ઝાડ પણ ઉછેરી દીધાં છે.
  • કડીમાં તેઓ ‘મમતા કેન્દ્ર’ નામની અપંગો માટેની સંસ્થા પણ મિત્રોના સહયોગથી નાને પાયે ચલાવતા હતા.
  • ડો. અનિલા પટેલ આમ તો વનસ્પતિ ડાઈઝના વિષયમાં પી.એચ.ડી છે, પણ સંપૂર્ણપણે આ સંસ્થાને જ સમર્પિત છે

સાભાર

  • વેબ ગુર્જરી
  • શ્રી. રજનીકુમાર પંડ્યા

3 responses to “મંગલ જીવન ટ્રસ્ટ

  1. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Patel Mukeshkumar Chhotalal એપ્રિલ 4, 2020 પર 10:53 પી એમ(pm)

    I am hearily appreciate your meaningful work.I am also associated with sabarmati Gurukulam here in Ahmedabad. I had participated 3 days full seminar on the effects of Gurukulam shikshan system in Ujjain with my wife. It was the international level seminar. I also connected with the activity of swadhyay parivar. Pujya dada was the first modern rushi , who has encouraged the rural system with the help of Bhakti.Hare krishna.all the best

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: