વેડછીનો વડલો
બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા
તેમની એક રચના – ‘ભાઈને હાથે માર’
એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !
અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !
ગુજરાતના જુ.કાકા – મીરાં ભટ્ટ
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
વિકિપિડિયા પર
શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર
———————————————-
જન્મ
- ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર
અવસાન
- ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી
કુટુમ્બ
- માતા – ? , પિતા – ચીમનલાલ
- અપરિણિત
શિક્ષણ
- પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ
વ્યવસાય
- શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા
તેમના વિશે વિશેષ
- નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
- ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
- એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
- ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
- ૧૯૧૯-૧૯૨૩ નવજીવનમાં સેવા
- ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
- ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને ગ્રામ સેવા
- વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
- ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

રચનાઓ
- કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
- નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
- નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
- જીવન ચરિત્ર – ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
- આત્મકથા – મારી જીવન કથા
- બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ
સાભાર
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ