ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કાંતિલાલ ત્રિપાઠી, Kantilal Tripathi


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

શ્રી કાંતિલાલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ના સભાસદ, ગુજરાત ઇતિહાસ પરિષદ ના આજીવન સભ્ય, પ્રેમાનંદ સાહિત્ય સભાના સભાસદ, અને વાર્તા વર્તુળ ના મંત્રી તરીકે રહ્યા અને સફળ સેવા ઓ આપી.

તેઓ સારા લેખક અને એમની કેટલીક એકાંકી ઓ , નાટકો અને પ્રહસાનો ભજવાયા છે. ” મારે લગ્ન કરવું છે, રમણીયો ભલે પરણે , હું પરણવાનો નથી,સરૂ આખરે પરણી બેઠી , બસ સ્ટોપ , માદળિયું , માનવતા રડાવે છે , આથી દીકરા ન હોત તો સારા, ગગલો પ્રધાન બન્યો, પરણીશ તો એને જ પરણીશ , માંડવો માબાપ ને મુરતિયો ” વગેરે એમની સુંદર કૃતિ ઓ થઈ ગઈ. ઉપરાંત તેમણે ભવાઈવેશો પણ લખેલા છે. રેડિયો રૂપકો માટે પણ એમની હથોટી સારી હતી.

લોથલ વિષય પર તેમનો એક અભ્યાસ લેખ

One response to “કાંતિલાલ ત્રિપાઠી, Kantilal Tripathi

  1. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: