નવીનભાઈની નમ્રતાનો આનાથી વધારે સારો શો પૂરાવો જોઈએ?
—————–
આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
( એમનાં સંસ્મરણોમાંથી )
તેમનો છૈલો પત્ર….આગળની ખબર હોય તો જણાવવા વિનંતિ
From: Navin Banker
Date: Mon, Sep 7, 2020 at 3:17 AM
Subject: જિન્દગીની સમી સાંજે તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦
To:pragnajuvyas@yahoo.com
જિન્દગીની સમી સાંજે
તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦
મિત્રો, સ્વજનો, પ્રિયજનો,
કેટલાક સમયથી હું બિમાર છુ, મને Metastatic Adenocarcianoma of the LUNGS એટલે કેફેફસાનું કેન્સરથયું છે.૨૦૦૬માં મને પ્રોસ્ટેટ કેન્સરની સર્જિકલ કરાવેલી. The processs cancer spreding from the primay site is called Metastastic. આ કેન્સર સેલ્સ હાડકા અને લોહીમાં ફેલાઇ જાય છે ત્યારે અસાધ્ય બની જાય છે.
મારૂં કેન્સર ચોથા તબક્કાનું છે.
તબક્કો ૪ કોઇપણ T, N, M દુરના અવયવોમાં પણ ફેલાઇ ગયેલુ.
મેં ધુમ્રપાન દારુ કે બીયર સુદ્ધા નો ટેસ્ટ કર્યો નથી છતાં મને ફેફસાનું કેન્સર !!!
આ ઉંમરે (૭૯) મને કોઇ સર્જરિ, રેડીએશન કે કેમોથેરાપી આપી શકાય તેમ નથી
બાય ધ વે, આ ૨૬ સપ્ટેમ્બરે મને ૭૯ પુરા થઈને ૮૦મું વર્ષ બેસશે.. મારૂં ક્ષીણ થઇ ગયેલું શરીર કોઇ હેવી મેડીસીન્સ સહન કરી શકે તેમ ન હોવાથી,મને માત્ર દુખાવો દુર કરવાની દવા જ આપવામાં આવે છે. – મોર્ફીન,
હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા
કરતો હોઉં છું
જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
With Love & Regards,
NAVIN BANKER
6606 DeMoss Dr. # 1003,
Houston, Tx 77074
713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
એક અનુભૂતિઃએક અહે
આપણા કરતા નાની ઉંમરનાને શ્રધ્ધાંજલી આપવી વધુ કરુણાજનક લાગે.
હોઝપીસમા તેમણે સ્થિતી અને અંજામ સ્વીકારેકલો હતો તેમની આ વાત -‘હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા કરતો હોઉં છું
જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!
પડઘાય છે અમારા પણ અલવિદા….દોસ્ત દાવડાના આંગણામા આપેલ શ્રધ્ધાંજલી
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે
તથા
પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!
નવીનભાઈની નમ્રતાનો આનાથી વધારે સારો શો પૂરાવો જોઈએ?
—————–
આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
( એમનાં સંસ્મરણોમાંથી )
આવી વ્યક્તિને એનો સમાજ ન ઓળખી શકે એટલે આપના જેવી અનોખી વ્યક્તિ જ આ કાર્ય કરી શકે. આપને મારા ખુબ ખુબ અભિનંદન.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
તેમનો છૈલો પત્ર….આગળની ખબર હોય તો જણાવવા વિનંતિ
From: Navin Banker
Date: Mon, Sep 7, 2020 at 3:17 AM
Subject: જિન્દગીની સમી સાંજે તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦
To:pragnajuvyas@yahoo.com
જિન્દગીની સમી સાંજે
તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૨૦
મિત્રો, સ્વજનો, પ્રિયજનો,
કેટલાક સમયથી હું બિમાર છુ, મને Metastatic Adenocarcianoma of the LUNGS એટલે કેફેફસાનું કેન્સરથયું છે.૨૦૦૬માં મને પ્રોસ્ટેટ કેન્સરની સર્જિકલ કરાવેલી. The processs cancer spreding from the primay site is called Metastastic. આ કેન્સર સેલ્સ હાડકા અને લોહીમાં ફેલાઇ જાય છે ત્યારે અસાધ્ય બની જાય છે.
મારૂં કેન્સર ચોથા તબક્કાનું છે.
તબક્કો ૪ કોઇપણ T, N, M દુરના અવયવોમાં પણ ફેલાઇ ગયેલુ.
મેં ધુમ્રપાન દારુ કે બીયર સુદ્ધા નો ટેસ્ટ કર્યો નથી છતાં મને ફેફસાનું કેન્સર !!!
આ ઉંમરે (૭૯) મને કોઇ સર્જરિ, રેડીએશન કે કેમોથેરાપી આપી શકાય તેમ નથી
બાય ધ વે, આ ૨૬ સપ્ટેમ્બરે મને ૭૯ પુરા થઈને ૮૦મું વર્ષ બેસશે.. મારૂં ક્ષીણ થઇ ગયેલું શરીર કોઇ હેવી મેડીસીન્સ સહન કરી શકે તેમ ન હોવાથી,મને માત્ર દુખાવો દુર કરવાની દવા જ આપવામાં આવે છે. – મોર્ફીન,
હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા
કરતો હોઉં છું
જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
With Love & Regards,
NAVIN BANKER
6606 DeMoss Dr. # 1003,
Houston, Tx 77074
713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
એક અનુભૂતિઃએક અહે
We-pray-for-our-friend-for-eternal-peace-to-his-benevolent-Soul.
આપણા કરતા નાની ઉંમરનાને શ્રધ્ધાંજલી આપવી વધુ કરુણાજનક લાગે.
હોઝપીસમા તેમણે સ્થિતી અને અંજામ સ્વીકારેકલો હતો તેમની આ વાત -‘હાલ તો હું પથારીમાં પડ્યો રહું છું, પુસ્તકો વાંચું છું ટીવી પર સિરીયલો જોતો હોઉં અને પ્રતીક્ષા કરતો હોઉં છું
જિન્દગીની આ સમી સાંજે આટલી વાતો કરી લીધી. ફરી મળાય, ન મળાય. અલવિદા….દોસ્તો !!!
પડઘાય છે અમારા પણ અલવિદા….દોસ્ત દાવડાના આંગણામા આપેલ શ્રધ્ધાંજલી
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે
તથા
પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!