લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. – નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.
લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી ધન્ય ધન્ય
નમસ્કાર
અમારૂ આખુ કુટુંબ છેલ્લા એકવીસ વર્ષો થી શ્રી નાગેન્દ્રવિજય ને સફારી – વિજ્ઞાન સામયિક થી જાણીએ છીએ, અને માણીયે છીએ. તેેઓ ને વંદન. 🙏🙏
વડીલ શ્રી સુરેશ જાની સાહેબે, તેમની વાત બ્લોગ માં સમાવી, તેમને પણ વંદન. 🙏
naman
લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી ધન્ય ધન્ય
નમસ્કાર
અમારૂ આખુ કુટુંબ છેલ્લા એકવીસ વર્ષો થી શ્રી નાગેન્દ્રવિજય ને સફારી – વિજ્ઞાન સામયિક થી જાણીએ છીએ, અને માણીયે છીએ. તેેઓ ને વંદન. 🙏🙏
વડીલ શ્રી સુરેશ જાની સાહેબે, તેમની વાત બ્લોગ માં સમાવી, તેમને પણ વંદન. 🙏