ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- બાલમંદિર , ગણિત એપ્રિલ 13, 2021
- બાલમંદિર , ગુજરાતી એપ્રિલ 13, 2021
- ધોરણ – ૯ , ગણિત એપ્રિલ 13, 2021
- ધોરણ – ૮ , ગણિત એપ્રિલ 13, 2021
- ધોરણ – ૭, નાગરિક શાસ્ત્ર એપ્રિલ 13, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,432,435 વાચકો
નવા પરિચય
- માતૃભાષા અને કવિવર ટાગોર
- નવલરામ ત્રિવેદી, Navalram Trivedi
- ઇંદુલાલ ગાંધી
- પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt
- કિશોર જિકાદરા, Kishor Jikadara
- ‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri
- જસવંતીબેન જમનાદાસ પોપટ (Jaswantiben Jamnadas Popat)
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki
- પરેશ વ્યાસ, Paresh Vyas
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’
- ગુજરાતી વ્યાકરણ વૃક્ષ
- ગુજરાત – ગુજરાત સરકારની કલમે
- અઝીમ પ્રેમજી, Azim Premji
- ગુજરાતી કવિતાનું નવું સરનામું
- છ વર્ષનો પ્રોગ્રામર
વિભાગો
વાચકોના પ્રતિભાવ
Aayush પર પ્રવીણ દરજી, Pravin Darji | |
મહેશભાઈ એસ.દીક્ષિત,હ… પર સુંદરમ્, Sundaram | |
સુરેશ પર ખલીલ ધનતેજવી, Khalil Dhan… | |
ખલીલ ધનતેજવી હવે નથી… પર ખલીલ ધનતેજવી, Khalil Dhan… | |
સુરેશ પર ખલીલ ધનતેજવી, Khalil Dhan… | |
Punjabhai પર પ્રહલાદ બ્રહ્મભટ્ટ | |
rozmin પર દુલા કાગ, Dula Kag | |
Meet ajabkar પર ધ્રુવ ભટ્ટ, Dhruv Bhatt | |
Dimpy taviyad પર સંજુ વાળા – Sanju V… |
मा राजेशजी व्याससे हमें मालूम हो जाता है कि
जिसे ढूंढते थे गली गली
वो तो दिल के अन्दर मिली।
जिस शांति, प्रेम और आनन्द की पराकाष्ठा के लिए हम देश, काल, वस्तु और परिस्थिति में भटक रहे हैं !
ઘણા ઓછા કવિ ,લેખકો અને રેશનાલીસ્ટો આટલુ લાંબુ સ્વસ્થ જીવન જીવે છે ! ધન્ય ધન્ય
૬૦+ વર્ષ પહેલાનુ ઘણું ભુલાઇ ગયું પણ હજુ યાદ અમારો ભાવનગરનો શાળા કોલેજનો સમય, દક્ષિણામુર્તિ શિશુ વિહાર જ્યાં ચિ પરેશને દાખલ કર્યો હતો અને એક દીવસ કોઇએ તેનુ અપહરણ કર્યુ હતુ તે પોલીસ સ્ટેશને ચણા ખાતો મળ્યો હતો.ઘણીવાર એંજીનમા કે કોકવાર ગઢેચીથી પાટા પર ચાલી માજીરાજ જતા-લીલુડી ભેળ અને બદામના બીસ્કીટનો સ્વાદ હજુ દાઢમા-
ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु
नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां
ते हि नो दिवसा: गता:
આ શ્લોક ભવભૂતિના ઉત્તરરામચરિતમ માં આવે છે.ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ નાટ્યકારોમાંના એક છે. ભવભૂતિએ ઉત્તરરામચરિત નામે કરુણરસપ્રધાન નાટકની રચના કરી છે. કરુણના નિરુપણમાં તેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. કરુણના નિરુપણમાં ભવભૂતિ કાલિદાસ કરતાં પણ ચડીયાતા મનાય છે.ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’માં કહે છે, ‘લૌકિકાનાં હિં સાધૂનામર્થં વાગનુવર્તતે… ઋષિણાં પુનરાદ્યાનાં વાચમર્થોનુધાવતિ’. આમઆદમી બોલે છે એ શબ્દો છે. એ નર્યો અવાજ છે. એક એવો અવાજ, એક એવો શબ્દ જે અર્થને અનુસરે છે. જ્યારે ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.
તે હિ નો દિવસા ગતા !
પૅરડી યાદ આવી
હવે તો—
ॐ सहनाववतु ।
सह मया पयतु ।
सह प्रिये भुनक्तु ।
उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
वस्त्राणि प्रक्षालयतु ।
सांधँ कायँ कुर्वहे ।
साधँ स्नेहं कुर्वहे ।
साघँ गेहं रचयावहे ।
मा विद्विषावहै ।
ॐ शांति: शांति: शांति: । હવે ૮૨મા વર્ષે તે સમયને સપના ની જેમ વાગોળી, આવતીકાલને સુમધુર બનાવી, જીવન પૂરું કરીએ એટલે ગંગા નાહ્યા.