૧૮૮૧માં બર્લિન કોન્ગ્રેસ ઓફ ઓરિએન્ટાલીસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૧૮૮૩માં રોયલ અશિયાટીક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઊત્પત્તિ” વિષય પર પ્રશંસનીય ભાષણ આપ્યું.
તેમણે તેમનાં બધાં પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારત માતાને નિસ્વાર્થભાવે સમર્પિત કર્યા અને જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી.
૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.
૧૮૯૯માં બોઅર યુદ્ધમાં અંગ્રેજ સરકારનો સાથ આપવા બદલ ‘ગાંધીજી’ ની ટીકા કરી.
વિવિધ શિષ્યવૃત્તિની યોજના શરૂ કરીને ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.
લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.
એમની પ્રેરણાથી દેશને મેડમ ભીકાજી કામા, સરદારસિંહ રાણા, ક્રાંતીવીર વિનાયક સાવરકર, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, હરદયાલજી, વગેરે ક્રાંતીવીર મળ્યાં જેથી તેઓ “ક્રાંતિગુરુ” તરીકે ઓળખાયા.
તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.
સન્માન
તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જે જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં કાશીના પંડિતો દ્વારા તેમને “પંડિત”ની પદવી આપવામાં આવી.
૧૯૬૮ થી ૧૯૯૮ – મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષક અને આચાર્ય તરીકેનું યોગદાન.
૧૯૯૪ થી ૧૯૯૮ – રાજ્યસભામાં સક્રિય સભ્ય.
૧૯૯૮થી – ગુજરાત વિધાનસભાના સભ્ય
૨૨મી મે, ૨૦૧૪ થી – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી.
તેમના વિષે વિશેષ
ખેડૂત માતા-પિતા સાથે ભાઈઓ બહેનોનાં વિશાળ પરિવારમાં રહી વિષમતા સાથે શાળાકીય અભ્યાસ અને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ.એસ.સી. અને એમ.એડ્. અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમજ બાળકોનાં ઉછેરની બેવડી જવાબદારી સાથે કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકલ્યાણને લગતાં કાર્યો કર્યા.
હાલની ગુજરાત વિધાનસભાના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને મહત્તમ કાર્યકાળ ધરાવતા મહિલા ધારાસભ્ય.
૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીની ‘એકતા યાત્રા’ માં ગુજરાતમાંથી એક માત્ર મહિલા તરીકે કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે આંતકવાદીઓની ધમકી મળી હોવા છતાં વિષમ પરિસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો.
શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણાં ક્રાંતિકારી સુધારા કર્યા.
૫૦૦થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો કે પરાઓને રસ્તાઓથી જોડવાનું કાર્ય હાથ ધર્યું.
૧૨ વર્ષની ઉંમરે ગામ અને માતા-પિતાને છોડી ધંધુકા (૧૯૫૭) અને વડોદરા (૧૯૫૮) અભ્યાસ
૧૩ વર્ષની ઉંમરે ગીતો લખવાનો શોખ જન્મ્યો અને શરૂઆત જ ‘મોત‘ પર લખેલા કાવ્ય, “મોત છોને આવતું, ક્દમ ક્દમ બઢાવતું” થી થઈ.
કારકિર્દીની શરૂઆતમાં કેટલાંક જાણીતા આર્કિટેકટ્સને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આર્કિટેક્ટ અને મ.સ. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
૧૯૭૨-૭૩ -ફરીથી ગીતો લખવાની શરૂઆત. લગભગ ૬૦૦ જેટલાં ગીતો લખ્યા.
પૂ. પાંડુરંગ આઠવલે પ્રેરિત ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિમાં જોડાયા બાદ ભારતના ૨૦૦ જેટલા ગામડાંઓ અને શહેરોમાં પ્રવચનો દ્વારા ઘર્મ અને સંસ્કૃતિના પ્રસરણનું યોગદાન
જાણીતાં ગાયકો સુરેશ વાડકર, મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે તેમનાં ગીતોને સ્વર આપ્યો છે.
National Assocition of Student of Architecture (NASA)ના વાર્ષિક મિલનોમાં વિદ્યાર્થીઓ સાથે ભારતની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં જઈને મ.સ. યુનિવર્સિટી માટે પારિતોષકો જીત્યા છે.
સ્વાસ્થ્ય કારણોસર ૨૦૦૩ માં સ્વાધ્યાય પ્રવૃત્તિ છોડ્યા બાદ હાલમાં મુખ્યત્વે વડોદરામાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સિનીયર સિટિઝન્સ ગ્રુપ, સાંઈ પરિવાર, અવધૂત પરિવાર, દિવ્ય જીવન સંઘ તથા અન્ય સંગઠનો દ્વારા પ્રવચનો ગોઠવાય છે.
કાશી ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા એક સંગીત સંગ્રહ
રચનાઓ
ધાર્મિક – ષોડશ સંસ્કાર, શ્રી કૃષ્ણ માધુર્ય, શિવ દર્શન, सत्यं परं धीमहि।, પ્રભુ લીધો મેં પંથ તારો, વંદના તુજને હજો
પ્રેરણાત્મક – દ્રષ્ટાંત ગીતા ભાગ ૧ , ૨, ગીતા નિર્ઝરી
વાચકોના પ્રતિભાવ