આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ
સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ
શ્રી કાંતિલાલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ના સભાસદ, ગુજરાત ઇતિહાસ પરિષદ ના આજીવન સભ્ય, પ્રેમાનંદ સાહિત્ય સભાના સભાસદ, અને વાર્તા વર્તુળ ના મંત્રી તરીકે રહ્યા અને સફળ સેવા ઓ આપી.
તેઓ સારા લેખક અને એમની કેટલીક એકાંકી ઓ , નાટકો અને પ્રહસાનો ભજવાયા છે. ” મારે લગ્ન કરવું છે, રમણીયો ભલે પરણે , હું પરણવાનો નથી,સરૂ આખરે પરણી બેઠી , બસ સ્ટોપ , માદળિયું , માનવતા રડાવે છે , આથી દીકરા ન હોત તો સારા, ગગલો પ્રધાન બન્યો, પરણીશ તો એને જ પરણીશ , માંડવો માબાપ ને મુરતિયો ” વગેરે એમની સુંદર કૃતિ ઓ થઈ ગઈ. ઉપરાંત તેમણે ભવાઈવેશો પણ લખેલા છે. રેડિયો રૂપકો માટે પણ એમની હથોટી સારી હતી.
લોથલ વિષય પર તેમનો એક અભ્યાસ લેખ
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ