પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)
વીકિપિડિયામાં
દિવ્ય ભાસ્કરમાં
મીનાબેનના બ્લોગ પર
વાંચો –
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.
સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,
વ્હાલા શ્યામ મુરારી રે!
સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.
હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,
મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !
મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.
સમય મારો સાધજે વ્હાલા
હરિના નામનો હો! એક જ આધાર છે.
——–
એક લેખ – જનકલ્યાણમાંથી
તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર
તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ – પાન ૧૦ થી ૧૨
તેમના વતન ધંધુકા તાલુકા વિશે
———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ
જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….
ભાગ – ૧ ; ભાગ – ૨
———————————————–
નામ
જન્મ
- ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા
અવસાન
કુટુમ્બ
- દાદા– નારણદાસ, દાદી – પાર્વતીબા
- પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
- પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ –

તેમના ભજનિક પુત્ર – જનક મહારાજ
અભ્યાસ
- ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
- જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ
વ્યવસાય
- નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
- ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
- પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
- તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
- બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક
તેમના જીવન વિશે

લેખક – નરહરિ ન. દવે; સંપાદક – પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ – પાનું-૧ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૨ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૩ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)
રચનાઓ
સાભાર
- પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
- આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ