ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જ્યોતિષ

યશોધર મહેતા


_________________________________________________________

જન્મ

ઓગસ્ટ 24, 1909

અવસાન

જુન 29,  1989 

કુટુમ્બ

  • પિતા – નર્મદાશંકર

અભ્યાસ

  • બી.એ.
  • બાર.એટ.લો.

વ્યવસાય

  • ધારાશાસ્ત્રી  

જીવન ઝરમર

  • કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય 

મુખ્ય રચનાઓ

  • નવલકથા – સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ
  • નાટક – રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ
  • તત્વવિચાર – અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ
  • નવલિકા – પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત
  • પ્રવાસ – શ્રીનંદા, 44 રાત્રિઓ
  • ચરિત્રો – કીમિયાગરો, નવ સંતો
  • જ્યોતિષ –  ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ
  • પ્રકીર્ણ – શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક
  • અંગ્રેજી –  Radio Rambles, Press Freedom
  • હિન્દી –  महारात्री

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

%d bloggers like this: