ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: દાર્શનિક

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

છોટમ, Chhotam

ચંદ્રકાન્ત મહેતા, Dr. Chandrakant Mehta


chandrakant-mehta.jpg“હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય, સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ, વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.”

– ‘શ્યામ ગુલાબી આકાશ’ માંથી

# રચનાઓ   

__________________________________________ Read more of this post

આનંદશંકર ધ્રુવ


anandshankar_dhruv.jpg” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. ”

____________________________________________________________ Read more of this post

ગુણવંત શાહ, Gunavant Shah


gunvant_shah_1.jpg” કેટલાક માણસો સુક્કા ઘાસ જેવા હોય છે. તેઓ ભારામાં બંધાઇ શકે છે, ભેંસનો આહાર બની શકે છે અને ઝટ ઝટ બળી શકે છે, પરંતું ભીંજાઇ નથી શકતા. ગમાણમાં પડેલા સુક્કા ઘાસને ભારે નિરાંત હોય છે; ભેજ વગરના હોવાની નિરાંત . ધ્રુવ પ્રદેશના બરફને નિરાંત હોય છે, નહીં વહેવાની નિરાંત.”

#  ” ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું .
દરિયાની ભુરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું ! ”

# જીવનઝાંખી

# રચના

________________________________

Read more of this post

મકરન્દ દવે, Makarand Dave

રમણભાઈ નીલકંઠ


“રસપાન કરો, રસપાન કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો,
રસ છે મધુરો, પણ કોણ કળે?
કડવો બનશે કદી આપબળે?”

” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.”

–  રાઈનો પર્વત

” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.”

– ભદ્રંભદ્ર

નીલકંઠ કુટુંબનો વિશેષ પરિચય 

__________________________ Read more of this post

સુંદરમ્, Sundaram


sundaram_6.jpg“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
– વિરાટની પગલી

” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, –  રસદર્શન, વેબ ગુર્જરી પર.

રચનાઓ  – ૧ –   ;   –  ૨  –   ;   – ૩ –    –  ૪  –

ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર 

વિકિપિડિયા પર 

 * * *      ર સ થા ળ        * * *

ગુજરાતી સાહિત્ય અકાદમીનો વિડિયો

આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ  #

# રંગ રંગ વાદળીયાં   :  કહેજો જી રામ રામ    :  બાળકાવ્ય

# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે !  :  સ્તુતિ

# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે !             :  લોકગીત

# ઘણ ઉઠાવ     :  નમું તને પત્થરને?          :  સોનેટ

# પ્રભુ દેજો                                         :  ત્રિપદીઓ

# હો ગીત કોણ ગાતું ઘેલું                         : મુક્તક

# બંધાઇ ગયું                                       : પ્રણયનું એક લઘુકાવ્ય

# વૃત્તિની લીલા                                    :  સુંદરમ્ ની અંતરવાણી

# શ્રી અરવિંદ- દિવ્ય જીવન                      : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી

# કાવ્ય-રસાસ્વાદ

# સુંદરમ સાથેનાં સંસ્મરણો 

# અન્ય રચનાઓ

________________________________________________

#  અને એક ગીત સાંભળો  !  :   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …sundaram_3.jpg      sundaram_2.jpg ____________________________ Read more of this post

કે. કા. શાસ્ત્રી

મુનિ જિનવિજયજી

%d bloggers like this: