” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “
” ગુરુ થા તારો તું જ. (અખો) ”
-એમનું પ્રિય પ્રેરક અવતરણ
“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ
” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. ”
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

# રચના : વેબ સાઇટ
__________________________________________ Read more of this post
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ