ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વાઘજી ઓઝા, Vaghaji Oza


નામ

વાઘજી આશારામ ઓઝા

જન્મ

ઇ.સ. ૧૮૫૦

અવસાન

ઇ.સ. ૧૮૯૬

પ્રદાન

  • ગુજરાતી ભાષાની રંગભૂમીનો પાયો નાખનાર.
  • ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળા અનેક નાટકો રચ્યાં.
  • સુધારાવાદના પ્રભાવ હેઠળ અસત્ય પર સત્યનો વિજય, પુરુષાર્થની ઉજ્જવળ બાજુ વગેરે વિષયો પૌરાણિક નાટકો દ્વારા આલેખયા છે.
  • ગુજરાતના અનેક ભાગોમાં તેમના નાટકો ભજવાયા છે.
  • વીસવર્ષના ગાળા સુધી તેમના નાટકોની અસર લોકમાનસ પર હતી.
રચનાઓ
  • નાટકો – દ્રોપદીસ્વયંવર, જગદેવ પરમાર, વિભૂતિવિજય, રાજતરંગ, રમારણજિત, મદાલસા, ત્રિવિક્રમ, વીરમતી, ત્રિયારાજ, સીતાસ્વયંવર, રાવણવધ, ઓખાહરણ, ચિત્રસેન ગાંધર્વ, પૃથ્વિરાજ રાઠોડ, કેસરીસિંહ પરમાર, ચંદ્રહાસ, ચાંપરાજ હાડો, રાજસિંહ, રાણકદેવી, રાજસિંહ-વિમળાદેવી, સતૂ અનસૂયા, કંસવધ, પુનર્જન્મ, દેવયાની, ભીષ્મ પિતામહ, ભર્તુહરિ.

સંદર્ભ

  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

3 responses to “વાઘજી ઓઝા, Vaghaji Oza

  1. સુરેશ જુલાઇ 3, 2011 પર 6:17 પી એમ(pm)

    અદભૂત
    કેટકેટલા વીરલાઓએ ભાષાની સેવા કરી છે.

  2. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: