પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
—
દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.
—-
હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે
તેમની રચનાઓનો # મોટો ખજાનો
———————————————————–
સમ્પર્ક
- ઈમેલ – amireesh@yahoo.com
જન્મ
- ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ
કુટુમ્બ
- માતા– ? પિતા -?
- પત્ની – ડો. અમી
અભ્યાસ
- એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)
વ્યવસાય
સાભાર – ‘લયસ્તરો’
સરસ સંવાદક/ સંચાલક
તેમના વિશે વિશેષ
- ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
- અખબારોમાં કટાર લેખન
- ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
- અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
- ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે
તેમના વિચારો
- ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
- વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
- માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
- દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
- દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
- જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
- પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
- આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
- આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.
રચનાઓ
- કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
- અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
- જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
- પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
- બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક
સન્માન
- ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
- ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
- ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર
સાભાર
રઈશ ભાઈને ત્રણ વખત મળવાનો, સાંભળવાનો લ્હાવો મળ્યો છે.
મારી ઘેલી કવિતડીઓ તેમણે બહુ પ્રેમથી ચકાસી આપી હતી; તે પણ કેમ ભૂલાય?
તેમના વિચારો ખૂબ સુંદર છે.
* ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
* વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
* માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
* દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
* દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
* જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
* પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
* આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
* આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.
તેઓ બાળ રોગ નિષ્ણાત છે અને અમે વૃધ્ધો બાળકો જેવા હોય…
Pingback: (95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4) « વિનોદ વિહાર
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Aa amari had vatavi gai
te line mane bahu game che.. .
Pingback: પ્રેમ અને જમણ! | હાસ્ય દરબાર
I am confused after reading ? At the parent name ?
Is it not worthy to display who displayed us,
ડો.સાહેબ
માત્ર પિડીયાટ્રીક નહીં રહીને હ્રદય અને મગજ ને પણ સારી સારવાર આપી રહ્યા છે
એમને વાંચવા સાંભળવા અને નિહાળવા બધું જ
અહોભાગ્ય છે