‘કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું,
તે ચિત્ર દીસે અગમ્ય.
પરંતુ તે છાંયની પેલી પારે,
જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.”
રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
_____________________________
જન્મ
અવસાન
પિતા
- ભોળાભાઇ સારાભાઇ દિવેટીયા – કવિ અને પ્રાર્થના સમાજના સ્થાપક
અભ્યાસ
- મેટ્રિક – અમદાવાદમાં
- ઉચ્ચ શિક્ષણ – મુંબઇમાં
- બી.એ.માં પ્રથમ સ્થાને ઉત્તિર્ણ થયા તથા ઇન્ડિયા સ્ટેટ્યુટરી સર્વિસની પરીક્ષા આપી.
વ્યવસાય
- 1884– ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર
- 1912– સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ
- 1921-1935– એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇમાં અધ્યાપન
પ્રદાન કાવ્યગ્રંથો -4, અનુવાદ – 1, વિવેચન ગ્રંથ– 3, નિબંધ સંગ્રહ– 2 , ડાયરી
મૂખ્ય કૃતિઓ
- કવિતા – કુસુમ માળા, હૃદયવીણા, નૂપુર ઝંકાર, સ્મરણ સંહિતા
- અનુવાદ– બુદ્ધ ચરિત્ર
- વિવેચન– મનોમુકુર- ચાર ભાગ, અભિનય કલા, Gujarati Language and its literature, નિબંધ સંગ્રહ– સ્મરણ મુકુર, વિવર્ત લીલા, નરસિંહવરાવની રોજનીશી
જીવન
- અનેક ગુજરાતી સાહિત્યકારોના ગુરુ
- અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન. ગુજરાતી સાહિત્યને સૌંદર્યસન્હર અને લાલીત્યપુર્ણ બનાવી તેમાં પ્રાણ પૂર્યા.
- પ્રેમ અને પ્રકૃતિના વિષયના ચિંતનયુક્ત, સફાઇદાર ઊર્મિકાવ્યો આપીને અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપ્યો.
- સમર્થ ભાષાશાસ્ત્રી
- પ્રશિષ્ટ રૂચિના કવિ, પ્રકૃતિની ભવ્યતાના ઉદ્-ગાતા
- પુત્રના મૃત્યુ બાદ લખાયેલ ‘મંગળ મંદિર …’ માટે પ્રખ્યાત
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Pingback: નરસિંહરાવના પિતા: ભોળાનાથ « મધુસંચય
મંગલ મંદિર ખોલો…અમર રચના.
Could you please tell me where (on the Net) I can read the poems of Shri Narsinhrao Divetia?
Thank you.
Pingback: Mangal Mandir Kholo – Narsinhrav Divetiya « અભિષેક
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Can you send the poetry- Junu to thayu re Deval Junuto thayu, Mahro Hanslo nano ne deval junu to thayu.
http://rankaar.com/blog/archives/109