કચકડાની ચૂડી રે!
મારું કૂણું માખણ કાંડું
રે! સહિયર, શું કરીએ?
# રચનાઓ : 1 : 2 : 3 :
# પરિચય
____________________________
જન્મ
- 13-8-1955 – ભોરિંગડા – જિ. અમરેલી, વતન – બોટાદ
કુટુંબ
- પિતા – હરગોવિંદદાસ જોશી
- પત્ની –વિમલ; પુત્ર – આદિત્ય
અભ્યાસ
- ૧૯૭૭ – એમ.એ.
- ૧૯૮૦– પી.એચ. ડી.
વ્યવસાય
- ભાવનગર યુનિ.માં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ,
પ્રદાન
- 22 સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો,
- લય ઢાળની મધુરતા થી ભરેલા સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા
- સોનેટ પણ લખ્યા છે.
- સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલ
મૂખ્ય કૃતિઓ
- કવિતા– ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી,
- દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા,
- નાટક – રેડીયો નાટક : સ્વરૂપ અને સિધ્ધાન્ત,
- વિવેચન– સોનેટ, અભિપ્રેત, નિવેશ, ‘અમૃત ઘાયલ’– વ્યક્તિમત્તા અને વાંગ્મય ;
- સંપાદન– આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી
- ચિતનાત્મક– વિજળીને ચમકારે
જીવન
- ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી,
- અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક,
- ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક,
- યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય,
- સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે,
- હવાની હવેલી’. ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક,
- મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા
સન્માન
- ઉમાશંકર જોશી એવોર્ડ
- જયન્ત પાઠક પારિતોષિક
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
- ઇન્દ્ર શાહ – ઓહાયો
જોઇતું હતું ,ને વૈદ્યે કરી આપ્યું તે આનું નામ !હમણાં જ
જયશ્રીબહેને મૂકેલી “કૂંચી આપો બાઇજી” વાંચીને લખ્યું:
કવિપરિચય હોત, તો ઠીક થાત !લ્યો સુરેશભાઈ !તમે
તે તરતજ પીરસ્યું !જબરું ધ્યાન રાખો છો તમે હોં !આભાર !
એક સરસ રચના –
http://urmisaagar.com/saagar/?p=1009
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: Where To Buy Zithromax - Reliable Online DrugStore » Blog Archive » જન્મદિન વિશેષ : કવિ શ્રી વિનોદ જોશી
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
B.A.SEM.-6 આપણાં સોનેટ – અભ્યાસક્રમમાં દાખલ થતાં એ નિમિત્તે વિનોદભાઈનાં સોનેટ આસ્વાદવાની તક મળતા જ એમનો જ સંદર્ભગ્રંથ –સોનેટ વિશે વાંચ્યો.સરળ ભાષામાં લખાયેલ વિદ્યાર્થીઓ માટે એ પુસ્તક મદદરૂપ થશે જ .
શ્રી વિનોદભાઈ ની કવિતા મે દરિયો નાખ્યો ડોહળી ને વાંચવી છે