ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નંદશંકર મહેતા


nandshankar_mehta_11” માધવના વેદાંતી ભાઇઓ”

‘ કરણ ઘેલો’ નું એક પ્રકરણ

_____________________________

નામ

નંદશંકર તુળજાશંકર મહેતા

જન્મ

એપ્રિલ – 21, 1835

અવસાન

જુલાઈ – 17, 1905

કુટુમ્બ

  • માતા – ગંગાલક્ષ્મી ; પિતા – તુળજાશંકર
  • પત્ની – નંદગૌરી , 1855

અભ્યાસ

મેટ્રિક – સુરત

વ્યવસાય

  • 1855 – 1858   શિક્ષક
  • 1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર અને ટ્રેઈનિંગ સ્કૂલના આચાર્ય
  • 1870-71 ધંધુકામાં મામલતદાર
  • 1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ એજંટ
  • 1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ એજંટ
  • 1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર

જીવન ઝરમર

  • સુરત તથા અંકલેશ્વરની કાયાપલટનાં કાર્યો કર્યાં
  • 1890 માં સુરત આવી નિવૃત્ત જીવન , પછી નાની મોટી પ્રવૃત્તિઓ કરી
  • તેજસ્વી વ્યક્તિત્વ અને ગુજરાતના પ્રથમ સુધારકોમાંના એક
  • સુરતના 3 ‘નન્ના’ માંના એક ( નર્મદ/ નવલરામ/ નંદશંકર )

મુખ્ય રચનાઓ

  • નવલકથા – કરણઘેલો –  ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા
  • ઉપરાંત કેટલાક લેખ તથા અનુવાદ

સન્માન

1877 – સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ