” માધવના વેદાંતી ભાઇઓ”
‘ કરણ ઘેલો’ નું એક પ્રકરણ
–
_____________________________
નામ
નંદશંકર તુળજાશંકર મહેતા
જન્મ
એપ્રિલ – 21, 1835
અવસાન
જુલાઈ – 17, 1905
કુટુમ્બ
- માતા – ગંગાલક્ષ્મી ; પિતા – તુળજાશંકર
- પત્ની – નંદગૌરી , 1855
અભ્યાસ
મેટ્રિક – સુરત
વ્યવસાય
- 1855 – 1858 શિક્ષક
- 1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર અને ટ્રેઈનિંગ સ્કૂલના આચાર્ય
- 1870-71 ધંધુકામાં મામલતદાર
- 1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ એજંટ
- 1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ એજંટ
- 1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર
જીવન ઝરમર
- સુરત તથા અંકલેશ્વરની કાયાપલટનાં કાર્યો કર્યાં
- 1890 માં સુરત આવી નિવૃત્ત જીવન , પછી નાની મોટી પ્રવૃત્તિઓ કરી
- તેજસ્વી વ્યક્તિત્વ અને ગુજરાતના પ્રથમ સુધારકોમાંના એક
- સુરતના 3 ‘નન્ના’ માંના એક ( નર્મદ/ નવલરામ/ નંદશંકર )
મુખ્ય રચનાઓ
- નવલકથા – કરણઘેલો – ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા
- ઉપરાંત કેટલાક લેખ તથા અનુવાદ
સન્માન
1877 – સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ
Like this:
Like Loading...
Related
Pingback: દુર્ગારામ મહેતાજી « મધુસંચય
His life can be read in Nandshankar Jivancharitra by his son Vinayak Mehta.
Pingback: વિનાયક મહેતા, Vinayak Maheta | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય