# “એક જ દે ચિનગારી!
મહાનલ! એક જ દે ચિનગારી!”
___________________________________
નામ
હરિહર પ્રાણશંકર ભટ્ટ
જન્મ
મે – 1, 1895 ; વેકરિયા (સૌરાષ્ટ્ર)
અવસાન
માર્ચ – 10, 1978
કુટુમ્બ
- માતા – પાર્વતીબેન ; પિતા – પ્રાણશંકર ભટ્ટ
અભ્યાસ
- પ્રાથમિક – સાવરકુંડલા
- માધ્યમિક – ભાવનગર
- બી. એ. (મુંબઈ)
વ્યવસાય
- શિક્ષણ
- ખગોળશાસ્ત્રમાં સંશોધન- સંપાદન
જીવન ઝરમર
- અકોલા (મહારાષ્ટ્ર)માં શિક્ષક.
- અમદાવાદ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં તથા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં શિક્ષક
- ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક
- અમદાવાદ વેધશાળાના નિયામક
- ગુજરાતી દૈનિક સંદેશ સાથે સંલગ્ન
- સંદેશ પંચાંગના સંપાદક.
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – હૃદયરંગ
- જ્યોતિષશાસ્ત્ર – સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, ખગોળ ગણિત ભાગ 1 થી 5.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ધોરણ 1 થી 8 ની કવિતાઓ – Techsoom
Pingback: ધોરણ 1 થી Eight ની કવિતાઓ - Techsoom