” ગરીબડા ગણાતા ગુજરાતી સાહિત્યને પણ ઇતિહાસ-સમૃધ્ધિ છે ને આ કથા બિન ગુજરાતીઓને કહેવા જેવી છે,
એવા શરમાળ સ્વાભિમાનમાંથી સર્જન પામેલો આ પહેલો સંકલ્પ બધ્ધ પ્રયત્ન ઝવેરી સાહેબે 1914 માં કરેલો…. ”
– ઝવેરચંદ મેઘાણી ( ફુલછાબ – 1938 )
–
–
__________________________________________________________________________
નામ
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
જન્મ
30 – ડીસેમ્બર , 1868 ; ભરૂચ
અવસાન
15 – જુન , 1957
ભ્યાસ
વ્યવસાય
- અધ્યાપન, ધારાશાસ્ત્રી, ન્યાયાધીશ
જીવન ઝરમર
- મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
- 1933 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
મુખ્ય રચનાઓ
- નવલકથા – ઓરંગઝેબ અને રાજપૂતો અથવા મોગલ શાસનની પડતીનો પ્રારંભ
- વિવેચન – ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો, દયારામ અને હાફેઝ
- સંપાદન – ગુજરાતી ગઝલીસ્તાન
સન્માન
અંગ્રેજ સરકાર તરફથી દીવાન બહાદુરનો ખિતાબ
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
Like this:
Like Loading...
Related
Pingback: 15 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય