ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરિહર ભટ્ટ


#  “એક જ દે ચિનગારી!
મહાનલ!  એક જ દે ચિનગારી!”

___________________________________

નામ

હરિહર પ્રાણશંકર ભટ્ટ

જન્મ

 મે – 1, 1895 ;  વેકરિયા (સૌરાષ્ટ્ર)

અવસાન

માર્ચ – 10, 1978

કુટુમ્બ

  • માતા – પાર્વતીબેન ; પિતા – પ્રાણશંકર ભટ્ટ

અભ્યાસ

  • પ્રાથમિક – સાવરકુંડલા
  • માધ્યમિક – ભાવનગર
  • બી. એ. (મુંબઈ)

વ્યવસાય

  • શિક્ષણ
  • ખગોળશાસ્ત્રમાં સંશોધન- સંપાદન

જીવન ઝરમર

  • અકોલા (મહારાષ્ટ્ર)માં શિક્ષક.
  • અમદાવાદ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં તથા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં શિક્ષક
  • ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક
  • અમદાવાદ વેધશાળાના નિયામક
  • ગુજરાતી દૈનિક સંદેશ સાથે સંલગ્ન
  • સંદેશ પંચાંગના સંપાદક.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – હૃદયરંગ
  • જ્યોતિષશાસ્ત્ર – સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, ખગોળ ગણિત ભાગ 1 થી 5.