ગુજરાતી સારસ્વત પરિચય

October 12, 2006

પ્રહલાદ પારેખ

prahalad_parekh.jpg“ વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.
—-
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી:
સામ્રાજ્ઞીશી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી:
વાતો કે’તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની,
યાત્રા કેરી વિજન વનની, પર્વતોની, રણોની.”

# રચના – 1 : રચના – 2 : રચના – 3

__________________________________

નામ

પ્રહલાદ જેઠાલાલ પારેખ

જન્મ

12 ઓક્ટોબર – 1912 ; ભાવનગર

અવસાન

2 જાન્યુઆરી – 1962 ; મુંબાઇ

અભ્યાસ

  • પ્રાથમિક - ભાવનગર
  • માધ્યમિક – દક્ષિણામૂર્તિ વિદ્યાભવન
  • ઉચ્ચ – શાંતિનિકેતન-

વ્યવસાય

  • આજીવન શિક્ષક

જીવન ઝરમર

  • નાનાભાઇ ભટ્ટ અને હરભાઇ ત્રિવેદીની ઊંડી અસર
  • શાંતિનિકેતનના વાતાવરણનો ચિત્ત પર મોટો પ્રભાવ
  • સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઇ કારાવાસ પણ વેઠેલો
  • નિર્મળ, મધુર અને સૌંદર્યનિષ્ઠ કવિતાના કવિ

મુખ્ય રચનાઓ

  • કવિતા – બારી બહાર, સરવાણી
  • બાળકાવ્યો – તનમનિયાં
  • કથા – ગુલાબ અને શિવલી
  • દીર્ઘવાર્તાઓ અને અનુવાદો

3 પ્રતિભાવો »

  1. [...] -  જીવનઝાંખી   [...]

    Pingback by 12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 12, 2006 @ 3:35 pm | Reply

  2. Gandhiji ni hethak jyaare vastavvadi kavitao lakhati hati tyaare a
    mrudu bhashi ane komaL mijajana kavie Saunadarya
    lakshi kavita lakhi.E samayma Gandhiji na prabhav niche na avavu e khub kathin ane durlabh vastu hati.
    Varsha kavyo adbhut lakhya chhe.”kyan thi aa sarvaNi anand taNi avi de ur ne chhalkavi ” – Banavati fulone kavya sunder chhe koi gujaratima raju kare tevi apeksha chhe.

    Comment by Bharat Pandya — October 20, 2006 @ 12:34 am | Reply

  3. [...]  જીવનઝાંખી [...]

    Pingback by 2 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 2, 2008 @ 2:05 am | Reply


આ પોસ્ટ પરના પ્રતિભાવો માટેની RSS ફીડ. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.