“એક દિન આંસુભીનાં રે! હરિનાં લોચનિયાં મેં દીઠાં ! “
-” જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.”
–
# રચનાઓ : – 1 – : – 2 –
___________________________________________
જન્મ
- 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા – જિ. જામનગર
ઉપનામ
અવસાન
- 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
અભ્યાસ
વ્યવસાય
- શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
- પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
- ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
જીવન ઝરમર
- કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
- બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
- આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
મૂખ્ય રચનાઓ
- કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ
- કથા – મહાભારતકથા
- લોકકથા – સિંધુની પ્રેમકથાઓ
- વર્ણન – આઝાદીની યજ્ઞજ્વાળા
- પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
લાક્ષણિકતાઓ
- બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
- કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.
સાભાર
- ગુર્જર કાવ્યવૈભવ – અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય
એમનાં થોડાંક કાવ્યો ….
http://gopalparekh.wordpress.com/2009/08/01/a-few-moments-with-shri-karsandas-manek/
i m working on manek if u have some rear work share with me
good
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
hello i am looking for ram taro divado bhajanawali by Kavi Karasandas manesk. where can i find it. thanks.
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય