“ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.”
” હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”
” તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
—–
અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”
# રચનાઓ – 1 – : – 2 – : – 3 –
# શયદા વિશે જ્યોતીન્દ્ર દવે
એક સરસ સંકલન
____________________________________________________________________
નામ
હરજી લવજી દામાણી
જન્મ
24 ઓક્ટોબર – 1892 ; ધોલેરા
અવસાન
30 જુન – 1962 ; મુંબાઇ
અભ્યાસ
ગુજરાતી ચાર ચોપડી
વ્યવસાય
પત્રકાર
જીવન ઝરમર
- 1912 – પહેલી કવિતા ‘મુંબાઇ સમાચાર’ માં છપાઇ ( ‘હરજી લવજી દામાણી ધોલેરાવાળા’ નામે ! )
- બાળપણ અને કીશોરાવસ્થા ગરીબીમાં વીતી.
- એક જમાનામાં બીજા લેખકોના પુસ્તકોની લારીમાં ફેરી પણ કરેલી છે
- 1924– ‘બે ઘડી મોજ’ અઠવાડીક શરુ કર્યું
- 1936 – મુંબાઇ આકાશવાણી પર યોજાયેલા પહેલા કવિ મુશાયરાના પ્રમુખ
- 1944 – સ્વદેશપ્રેમની તેમની કવિતા પર ગાંધીજીએ લખ્યું હતું “ બહુ મીઠું લાગ્યું .
- ”મુંબાઇ સમાચારમાં તેમની ઘણી નવલકથાઓ છપાઇ
- અનેક શાયરોને પ્રોત્સાહન આપતા
- ગુજરાતીમાં પરંપરાગત ગઝલમાંથી નવા પ્રવાહો શરૂ કરનાર પ્રથમ શાયર
- ‘બેફામ’ તેમના જમાઇ થાય
રચનાઓ
- ગઝલ – શયદાનો ગઝલ ગુલઝાર, અશ્રુ ચાલ્યા જાયછે
- નવલકથા – અમીના, મા તે મા, નાની નણદી, ખમ્મા ભાઇને, લાખેણી લાજ વિ. પચાસથી વધારે !
- નાટક – સંસારનૌકા
સન્માન
- 1957 – ષષ્ઠીપૂર્તિ વખતે જાહેર સન્માન
- તેમના નામ પરથી આઇ.એન,ટી. દ્વારા શ્રેષ્ઠ ગઝલકારને ‘શયદા’ પુરસ્કાર અપાય છે.
સાભાર
પ્રવીણચન્દ્ર કસ્તુરચંદ શાહ ; નર્મદ. કોમ
આ ચાર ચોપડી ભણેલા ભાઇ એ બહુ ઉમદા રચનાઓ આપી છે…
Pingback: લયસ્તરો » બે ગઝલ - શયદા
વહાલા સુરેશભાઈ,
બહુ જ આનંદ થયો તમારી વેબસાઈટની મુલાકાતથી..
સામગ્રીની રીતે ચકાસીએ તો પણ અને ટૅકનીકલી જોઈએ તો પણ ખરેખરી સમૃદ્ધ………….
ધન્યવાદ………
..ઉત્તમ અને મધુ..
..સુરત..
વહાલા સુરેસભાઈ
હું કવિતાનો માણસ ન હોવા છતાં આ ગક્ષલોને ઉંડાણથી માણી છે.
રતિલાલા ચંદરયા – મુંબઈ
Shayadani gazalmani kadach Umada gazal .
Pingback: ‘સૈફ’ પાલનપુરી, Saif Palanpuri « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા - શ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: શયદાની રચનાઓ, « કવીલોક
Pingback: 24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Surash bhai
I am 71yr old gujarati,
I wantto buy SHAYADA’S books MAA TAY MAA
and other books of SHAYDA.
Even I can find used,old even without some pages.
If you can help me it will be a great faver for ,and may get me better at my a dicade long depretion.Thanks.
Mansoor Sawani
5802 garden hills
sugar land tx 77479
ph.832 964 3220 [cell]
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય