રચનાઓ
– ૧ – ; – ૨ – ; – ૩ – ; – ૪
_________________________________________________________________________
ઉપનામ
જન્મ
- ૨૭, નવેમ્બર – ૧૯૪૦, અમરેલી
અવસાન
કુટુમ્બ
- માતા – નર્મદા, પિતા – મોહનલાલ, ભાઇ – કાંતિભાઇ
- પત્ની – રસીલા ; સંતાનો – નીરજ, નેહા
અભ્યાસ
વ્યવસાય
- ૧૯૬૦ પછી – અમરેલી જિલ્લા પંચાયતમાં
આ ચિત્ર પર ક્લિક કરો
ઘણા બધા વિડિયો અહીં ..
પ્રદાન
- અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ.
- લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.
મૂખ્ય કૃતિઓ
- કવિતા – ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર,
વિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ,
- સમગ્ર કવિતા – છ અક્ષરનું નામ
- વાર્તા સંગ્રહ – સ્તનપૂર્વક
- નાટકો– સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,બાળકાવ્યો – હાઉંચ, ચી બાળવાર્તાઓ – દે તાલ્લી, હફરક લફરક
જીવન ઝરમર
- શરુઆતના જીવનમાં સંગીત, ચિત્રકળા અને જ્યોતિષમાં ઊંડો રસ.
- ૧૯૫૯ – વાર્તા લેખનથી શરૂઆત -પહેલી વાર્તા ‘પ્રેતની દુનિયા’ ચાંદની માસિકમાં છપાઇ
- સૌથી પહેલી કવિતા ‘ચશ્માનાં કાચ પર’ – ‘રે’ મઠના ‘કૃતિ’ સામાયિકમાં છપાઇ,
- અનિલ જોશી કવિતા માટે ગુરૂ અને પરમ મિત્ર,
- ‘સોનલ’ તેમની કાલ્પનિક કાવ્ય મૂર્તિ
- ૧૯૯૩ – અમરેલીમાં તેમના કાવ્ય સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ ની તેમની હાજરીમાં સન્માન યાત્રા રૂપે
- એક માત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતાએ સન્માન કર્યું હોય,
- તેમની અનેક રચનાઓ લય-બધ્ધ થયેલી છે.
સન્માન
- ૧૯૮૨ – નર્મદ સુવર્ણ ચંદ્રક
- ૧૯૮૬ – રણજિતરામ સુવર્ણ ચંદ્રક
- ૧૯૯૪ – દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
- ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક
- કલાગૌરવ સુવર્ણચંદ્રક
- ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ
- અન્ય ઢગલોક પુરસ્કારો.
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના, ગુજરાત ટાઇમ્સ, ડો. વિવેક
વાચકોના પ્રતિભાવ